1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-કાશ્મીરના સાંબામાં ડ્રગ્સની દાણચોરીનો નિષ્ફળ પ્રયાસ – પાકિસ્તાની ઘૂસણખોરને BSF ના જવાનોએ ગોળી મારી

કાશ્મીરના સાંબામાં ડ્રગ્સની દાણચોરીનો પ્રયાસ જવાનોએ નિષ્ફળ કર્યો પાકિસ્તાની ઘૂસણખોરને ગોળી મારીને અટકાવ્યો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત પાકિસ્તાની આતંકીઓ ઘુમખોરીના પ્રયોસો કરતા રહેતા હોય છે જો કે દેશની સુરક્ષામાં ખડેપગે રહેનારા સેનાના જવાનો સરહદ પર કડી નજર રાખીને આતંકીઓની નાપાક કોષીષને નિષ્ફળ બનાવી રહ્યા છે ત્યારે ફરી બીએસએફના જવાનોએ પાકિસ્તાની આતંકીને ડ્ર્ગ્સની દાણચોરી કરવાના પ્રયત્ન […]

સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો- બે ઘુસણખોરો ઠાર

ઘુસણખોરી કરતો એક પાકિસ્તાની પકડાયો સેનાના દજવાને સરહદ પર જ તેને પકડી પાડ્યો 2 ઘુસણખોરોને ઠાર કર્યા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ટાર્ગેટ કિલિંગ, ગ્રેનેડ હુમલાઓની ઘટના વધી રહી છે આ સાથે જ પોતાની નાપાક હરકતોને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકી સંગઠનો ઘુસણખોરીનો પમ પ્રયાસ કરી રહ્યા છએ ત્યારે આજે ફરી એકવખત સેનાના જવાનોએ […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં CRPFની ટીમ પર ગ્રેનેડ વડે હુમલાની ઘટના 

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુલો જાનહાની નોંધાઈ નથી સેનાના કેમ્પની બહાર ગ્રેનેડ ફૂટ્યો હતો   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપી રહ્યા છેે ત્યારે સેનાના જવાનો પણ ખડેપગે રહીને તેમના પ્રયત્નો નિષ્ફળ બનાવી રહ્યા છે આજકાલ ગ્રેનેડ હુમલાઓની ઘટના વધુ બની રહી છે ત્યારે વિતેલા દિવસે ફરી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં […]

કાશ્મીરના શ્રીનગરના નિશાત શહેરમાં ગ્રેનેડ વડે કરાયો હુમલો – 9 લોકો ઘાયલ થયા

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો 9 લોકો થયા ઘાયલ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર પ્રદેશ કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે સેના અને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની મદદથી આતંકીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વડે છે, જો કે શ્રીનગરમાં ફરી ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ […]

ભારે વરસાદના કહેરને જોતા ફરીથી વૈષ્ણોદેવીની યાત્રા રોકી દેવામાં આવી

વૈષ્ણોદેવી યાત્રા પર ફરી રોક વરસાદના કારણે લેવાયો નિર્ણય દિલ્હીઃ- પહાડી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી યાત્રા પર હવે વરસાદનું સંકટ વર્તાયું છે.ગઈકાલે ફરીથી શરુ કરવામાં આવેલી યાત્રા ફરી રોકી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રાઈન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રદ્ધાળુઓને રોકાવાનો આદેશ જારી કર્યો છે  અગાઉના દિવસે […]

સ્વતંત્રતા પ્રવ પર જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડથી હુમલો કરનારા 2 આતંકીની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં લશ્કરના 2 આતંકીઓ પકડાયા 15મી ઓગસ્ટના ગ્રેનેડ હુમલામાં હતા સામેલ દિલ્હીઃ  સ્વતંત્રતા દિવસ પર બડગામમાં થયેલા ગ્રેનેડ  વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના સંબંધમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે જાણકરવામાં આવી છે કે બડગામ પોલીસે 15 ઓગસ્ટે ગોપાલપુરામાં થયેલા ગ્રેનેડ […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણયઃ જમ્મુ-કાશ્મીરમાં રહેતા પરપ્રાંતિયો પણ હવે કરી શકશે મતદાન

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણણ જમ્મુ-કાશ્મીરમાં રહેતા પરપ્રાતિંયો પણ હવે કરી શકશે મતદાન શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાંથી રાજ્યને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કર્યા બાદ પ્રદેશમાં ઘણા પરિવર્તનો આવ્યા છે ત્યારે હવે ચૂંટણીપેચ દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે જમ્મુ કાશ્મીરમાં રહેતા પરપ્રતિંયોને પણ મતદાન કરવાનો અધિકાર અપાશે. મુખ્ય […]

જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી અલી હુસૈન ઠાર – હથિયાર પણ મળી આવ્યા

જમ્મુ કાશ્મીરમાં પોલીસને મળી સફળતા લશ્કરે તૈયબાનો આતંકી ઠાર મરાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ સતત સક્રિય થવાના પ્રતન્તમાં લાગેલા હોય છે ત્યારે સેનાના જવાન સર્ચ ઓપરેશન  ચલાવીને આતંકીઓની શોધખોળ કરીને તેમનો ખાતમો ખરવાની સંપૂર્ણ તૈયારીમાં છે ત્યારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.  જમ્મુ અને કાશ્મીરના ટોફ ગામમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે અરનિયા સેક્ટરમાં […]

જમ્મુના પહેલગામ પાસે ITBP નાં 39 જેટલા જવાનોની ભરેલી બસ ખીણમાં ખાબકી- 6 જવાનો શહીદ

જમ્મુ કાશ્મીરમાંITBP ના જનાવોની બસને નડ્યો અકસમ્તા બસ ખીણમાં ખાબકી, 6 જવાન થયા શહીદ પહેલગામની ચંદનાવાજી નજીક સર્જાય દૂર્ઘટના શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના પહેલગામ પાસે ચંદનવાડી વિસ્તારમાં આઈટીબીપી જવાનોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી,. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસમાં સવાર 39 જેટલા જવાનામાંથી 6 જનાવો શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી […]

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો – ઘટનામાં 1 જવાન શહીદ

કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો ઘટનામાં 1 જવાન શહીદ શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકવાદીઓની નજર હંમેશા ટકેલી હોય છે અહીંની શઆંતિને સતત ભંગ કરવાના નાપાક ઈરાદાઓ સાથે તેઓ કેટલાક વસ્તારોમાં હુમલો કરતા હોય છે ત્યારે વિતેલી રાત્રે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. શનિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા ગ્રેનેડ હુમલામાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code