1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ  આ સુરંગ પાકિસ્તાન તરફથી બનાવામાં આવી હોવાની શંકા આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ   શ્રીનગર – બોર્ડર સિક્યોરિટી ફોર્સ સતત દેશની રક્ષા માટે ખડે પગે રહે છે આવી સ્થિતિમાં તાજેતરમાં તેઓન મોટી સફળતા મળી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીએસએફના જવાનોએ  એ જમ્મુના સાંબા સેક્ટરમાં એક સુરંગ શોધી […]

જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5 .3 નોંધાઈ

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા તીવ્રતા 3.5 નોંધવામાં આવી શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જે દેશનું સ્વર્ગ ગણવામાં આવે છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ભૂંકપના આચંકાો આવવાની ઘટના વધતી જોવા મળી રહી છે ત્યારે આદજે વહેલી સવારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી ઉઠી હતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યાને […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાની સફળતા – અત્યાર સુધી માર્યા ગયેલા આતંકીઓમાં 15 પાકિસ્તાની આતંકીઓનો સમાવેશ

સેનાનું સફળ ઓપરેશન આ વર્ષ દરમિયાન 15 પાકિસ્તાની આતંકીને કર્યા ઠાર શ્રીનગર – દેશનો એક એવો વિસ્તાર કે જ્યાં સતત આતંકીઓની નજર એટકેલી ગહોય છે તેઓ જમ્મુ-કાશ્મીરમાં એશઆંતિ ફેલાવાનો સતત પ્રયત્ન કરતા રહે છે,ખાસ કરીને પાકિસ્તાની આતંકીઓ અહી આતંક ફેવાવા મામલે મોખરે  ગયા હતા. જો આ વર્ષ દરનમિયાનની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં અત્યાર […]

જમ્મુ કાશ્મીરના પુલવામાં એન્કાઉન્ટર -અલબદર સંગઠનના બે આતંકીઓ ઢેર,એક જવાન ઘાયલ

જમ્મુકાશ્મીરમા સુરક્ષાદળોને મળી સફળતા એન્કાઉન્ટમાં બે આતંકીઓનો ખાતમો એક જવાન પણ ઘાયલ શ્રીનગર- દેશના પ્રદજેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીો હુમલાોની ઘટનાઓ બનતી રહેતી હોય છે આવી સ્થિતિમાં ફરી એક વખત આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાં શઆંતિ હનન કરવાનો પ્રત્યન કર્યો છે જો કે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નાકામ બનાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં […]

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – લશ્કરે-એ-તૈયબાના 3 આતંકીઓ ઠાર 

પુલવામાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો સતત બે દિવસથી આતંકીઓ નાપાક ઈરાદાને આપી રહ્યા હતા અંજામ શ્રીનગરઃ- વિતેલા દિવસને રવિવારના રોજ દેશના પીએમ નરેન્દ્રમોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા ,જો કે તેમની મુલાકાત પહેલા થોડે દૂર વિસ્ફોટની ઘટના બની હતી ત્યારે વિતેલી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના જવાનો આતંકવાદીને માત આપી હતી રવિવારે રાત્રે પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષા […]

પીએમ મોદીની જમ્મુ કાશ્મીરની મુલાકાત પહેલા જનસભા સ્થળથી માત્ર 12 કિમી દૂર ખેતરમાં વિસ્ફોટની ઘટના

પીએમ મોદી આજે જમ્મુ કાશ્નમીરની મુલાકાત કરશે પીએમ મોદીના ઘટના ક્રમથી થોડે દૂર થયો વિસ્ફોટ એક ખેતરમાં બની વિસલ્ફોટની ઘટવના સુરક્ષા દળો એલર્ટ મોડમાં શ્રીનગર – આજરોજ દેશના પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લેનાર છે, તેમની મુલાકાતને લઈને અહીંની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જો કે છંત્તા પણ પીએમ મોદી જ્યાથી જનસભા સંબોધવાના છે ત્યાથી […]

શું તમે જાણો છો કાશ્મીર એ ફૂલોની નગરી પણ છે, શ્રીનગરનું આ ગાર્ડન છે અતિસુંદર

આમ તો જમ્મુ કાશ્મીરનું નામ યાદ આવે એટલે સ્વર્ગનો અહેસાસ થાય, ભઆરતનો પ્રેદશ પૃથ્વી પરવનો સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે,કાશ્મીરમાં આવેલા ફૂલોના બગદીચાઓ પ્રવાસીઓ માટે ફોટો ક્લિક કરવાનું બેસ્ટ પ્લેસ ગણાય છે, આવું જ એક ગાર્ડન આવેલું શ્રીનગરમાં તેના […]

જમ્મુ -કાશ્મીરના રોજારીમાં સેનાને મળી મોટી સફળતા – રસ્તા પરથી IED ઝપ્ત કરતા આતંકીઓનું કાવતરું નિષ્ફળ બનાવ્યું

જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં આઈઈડી ઝપ્ત આતંકીઓનું સાજીશ રહી નિષ્ફળ શ્રીનગરઃ- દેશનું સ્જવર્મ્મુગ ગણાતા કાશ્મીર કે જ્યાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક સાજીશને અંજામ આપવાની તૈયારીમાં હોય છે, જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદા પર પાણી ફેરવે છે, આજે પણ જમ્મુ કાશ્મીરના રાજોરીમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના નિશાના પર નાગરિકો – બારામૂલામાં આતંકીઓએ ગોળી મારીને સરપંચની કરી હત્યા

આતંકીઓએ સરપંચની ગોળી મારીને કરી હત્યા આતંકીઓના નિશાના પર નાગરિકો એક મહિનામાં આ ચોથી ઘટના બની શ્રીનગરઃ- દિવસેને દિવસે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગિરકોની હત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 2 મહિનામાં આ ચોથી ઘટના છે કે જ્યારે આતંકીઓએ સરપંચને ગોળીમારી મોતને ઘાટ ઉતાર્યા છે,જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં, આતંકવાદીઓએ શુક્રવારે સાંજે ગોશબુગ પટ્ટનમાં સરપંચ મંજૂર […]

આતંકીઓ બન્યા બેફામ -કાશ્મીરના કુલગામમાં ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોસ્ટર લગાવ્યા

કુલગામમાં આતંકીઓને ડ્રાઈવરની કરી હત્યા ગોળી મારીને ડ્રાઈવરને મોતને ઘાટ ઉતાર્યો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે, ખુલ્લેઆમ આતંકીઓ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે અને તેમની હત્યાઓ કરી રહ્યા છએ ત્યારે ફરી એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં આતંકીઓએ એક ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરી છે. મળતી વિગત પ્રમાણેજમ્મુ-કાશ્મીરના કુલગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code