1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મૂ કાશ્મીરમાં ઉપદ્રવીઓ વિરુદ્વ કડક વલણ, કરાશે આ કાર્યવાહી

જમ્મૂ કાશ્મીરમાં ઉપદ્રવીઓ વિરુદ્વ કડક વલણ ઉપદ્રવીઓ કે હિંસા ફેલાવનારને સરકારી નોકરી નહીં મળે તે ઉપરાંત પાસપોર્ટ પણ નહીં મળે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ થવાના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારથી અહીંયા શાંતિનો માહોલ છે. અહીંયા ઘણી વાર ઉપદ્રવીઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને કડક સુરક્ષાના […]

કાશ્મીરમાં હવે પત્થરમારો કરનારાઓની ખેર નથી, નહી મળે નોકરી કે નહી જઈ શકે વિદેશ,સરકારે લીધો મોટો નિર્ણય

કાશ્મીર માટે સરકારનો મોટો નિર્ણય પત્થરમારો કરનારા સામે સરકારની લાલ આંખ નોકરી પણ નહી મળે અને વિદેશ જતા અટકાવાશે શ્રીનગર – જમ્મુ -કાશ્મીરવહીવટીતંત્રે જમ્મુ -કાશ્મીરમાં ‘દેશદ્રોહી’ અને પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. જમ્મુ અને કાશ્મીર સરકારે પથ્થરમારો કરનારાઓ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા લોકો સામે કડક કાર્યવાહી […]

જમ્મુ-કાશ્મીરના સાંબા જીલ્લામાં સ્થિત આઈટીબીપી કેમ્પમાં ફરી પાકિસ્તાની ડ્રોને બે વખત પ્રવેશવાનો પ્રયત્ન કર્યો

જમ્મુ કાશ્મીરમાં ફરી દેખાયું ડ્રોન આઈટીબીપી કેમ્પના ઘુસવાના પ્રયત્નો રહ્યા નિષ્ફળ શ્રીનગરઃ- જમ્મું-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રોન દેખાવાની ઘટના સતત બનતી જોવા મળી રહી છે, દુશ્મન દેશ પાકિસ્તાન અવાર-નવરા તેના ડ્રોન કાશ્મીરમાં મોકલવાના પ્રયત્નો કરતું જોવા મળે છે ત્યારે વિતેલા દિવસની સાંજે ફરી એક વખત સાંબા જીલ્લામાં ડ્રોન દેખાયું હતું. મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના […]

જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો પ્રકોપઃ ભારે વરસાદના કારણે  4 ના મોત, 30 લોકો ગુમ

જમ્મુ કાશ્મીરમાં કુદરતી પ્રકોપ ભારે વરસાદના કારણે 4 ના મોત કિશ્તવાડમાં કુદરતી કહેર શ્રીનગઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટવાની ધટનાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને ઓછામાં ઓછા 30-40 લોકો લાપતા થયાના સમાચાર મળ્યા  છે.અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આજરોજ બુધવારે વહેલી તકે જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડ જિલ્લાના હોંજાર ગામમાં વાદળ ફાટ્યા બાદ ઓછામાં ઓછા […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા

આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ બાંદિપોર જીલ્લામાં 3 આતંકીઓ ઢેર શ્રીનગરઃ દેશના અતિસંવેદનશીલ ગણાતા પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓમી નાપાક નજર રહેતી હોય છે,દુશ્મન દેશ તરફથી આતંકીઓની ઘુસણખોરી કરાવવાની ઘટનાો અવાર નવાર જોવા મળે છે ,જો કે સેનાના જવાનો આતંકીઓને તેમના નાપાક ઈરાદામાં સફળ થતા અટકાવે છે, ત્યારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારના રોજ  આતંકીઓ અને સેનાઓ વચ્ચે […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી 2 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ફરી 2 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં સુરક્ષા કડક બનાવવામાં આવી ડ્રોન જોયા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર :કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિભાગમાં બે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા.જે બાદ કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. પ્રથમ શંકાસ્પદ ડ્રોન જમ્મુના કાલુચક વિસ્તારમાં અને બીજુ કઠુઆ વિસ્તારમાં જોવા મળ્યું […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર,સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગુરુવારની રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વારપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ,એક ટોચનો આતંકી કમાન્ડર અન્ય એક આતંકી સાથે વારપોરા ગામના એક મકાનમાં […]

જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી શાંતિ ડહોળાઇ, જૂન-જુલાઇમાં 16 એન્કાઉન્ટર કરાયા, 86 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની એક ઝલક બાદ ફરી વધ્યો આતંકવાદ જૂન-જુલાઇ મહિનામાં સુરક્ષાદળોએ 16 એન્કાઉન્ટર કર્યા આ એન્કાઉન્ટરમાં સુરક્ષદળોએ 86 આતંકવાદીઓને ઠાર કર્યા નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં થોડાક સમય પહેલા શાંતિમય માહોલ બાદ ગત છ સપ્તાહમાં ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જોવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકીઓની સંખ્યામાં તેજી આવી […]

જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ફરી ડ્રોન દેખાતા સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

જમ્મુ એરર્ફોર્સ પાસે ડ્રોન દેખાતા સેના એક્શનમાં સેના અને પોલીસ અને સેનાએ તલાશી શરુ કરી   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જે દેશનો અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે,છેલ્લા ઘણા સમયથી અહીં ડ્રોન સક્રિય થવાની ઘટનાઓ જોવા મળે છે ત્યારે ફરી એક વખત વિતેલા દિવસને બુધવારે વહેલી સવારે જમ્મુ એરફોર્સ સ્ટેશન નજીક બે ડ્રોન નજરે પડ્યા […]

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણઃ લશ્કરના ટોપ કમાન્ડર સહીત બે આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સાના વચ્ચે મૂઠભેદ લશ્કરના ટોપ કમાન્ડર સહીત બે આતંકીઓ માર્યા ગયા   શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર જે દેશનો અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે,જ્યા દુશ્મન દેશની નજર હંમેશા અટકેલી રહેલી હોય છે,અવાર નવાર આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપતા રહેતા હોય છે, જો કે, ભારતીય સેનાના જવાનો આતંકીઓ સામે ખડેપગે રહીને તેમને તેમના નાપાક ઈરાદામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code