જમ્મૂ કાશ્મીરમાં ઉપદ્રવીઓ વિરુદ્વ કડક વલણ, કરાશે આ કાર્યવાહી
જમ્મૂ કાશ્મીરમાં ઉપદ્રવીઓ વિરુદ્વ કડક વલણ ઉપદ્રવીઓ કે હિંસા ફેલાવનારને સરકારી નોકરી નહીં મળે તે ઉપરાંત પાસપોર્ટ પણ નહીં મળે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ થવાના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારથી અહીંયા શાંતિનો માહોલ છે. અહીંયા ઘણી વાર ઉપદ્રવીઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને કડક સુરક્ષાના […]


