1. Home
  2. Tag "jamnagar"

ગુજરાતનો 63મો સ્થાપના દિન જામનગરમાં ઊજવાશે, પોલીસ પરેડ સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે

જામનગરઃ  ગુજરાત રાજ્યના  63મા ગુજરાત સ્થાપના દિવસની  રંગારંગ ઉજવણી જામનગર ખાતે કરાશે. આ પ્રસંગે  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,  આગામી તા. 1લી […]

જામનગરના મસીતિયા ગામે અનોખી અશ્વદોડ, વિજેતા અશ્વસવારોનું સાફો પહેરાવી સન્માન કરાયું

જામનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અશ્વ દોડનું આજે પણ વિશેષ મહત્વ છે. કાઠીયાવાડમાં જુદા જુદા સ્થળોએ અસ્વદોડ હરિફાઈ યોજાતી હોય છે. તાજેતરમાં જામનગરના મસીતીયા ગામમાં અશ્વદોડનું  આયોજન કરાયું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અશ્વ સવારોએ  દોડમાં ભાગ લીધો હતો. આ દોડનું વિશેષ મહત્વ એ છે કે, અહીં વિજેતા થનારા અશ્વના સવારને ઈનામમાં કોઈ મોટી રકમ નથી મળતી. ફક્ત […]

જામનગરમાં વિવાદાસ્પદ ભાષણના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો

જામનગરઃ ગુજરાતમાં પાટિદાર અનામત આંદોલન દરમિયાન તત્કાલિન પાસના અગ્રણી હાર્દિક પટેલ સામે ભાજપની સરકાર દ્વારા અનેક કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલે વાયા કોંગ્રેસથી ભાજપમાં પ્રવેશ મેળવીને વિરમગામના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાર્દિક પટેલે સામે વર્ષ 2027માં જામનગરની એક સભામાં ઉગ્ર ભાષણ સામે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતાં […]

ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં આવકવેરાના દરોડા, ફાઈલો, લેપટોપ, દસ્તાવેજો જપ્ત કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં આવક વેરા વિભાગ દ્વારા ટેક્સચોરી કરનારા સામે સર્ચ હાથ ધરાયું છે. જેમાં ભાવનગરમાં વહેલી સવારે આયકર વિભાગની ટીમો આવી પહોંચી હતી અને લોકલ પોલીસની ટીમને સાથે રાખી અલગ અલગ ટીમો સાથે શહેરના કુંભારવાડા, મોતીતળાવ, વીઆઈપી, ચિત્રા, નવાપરા, શિશુવિહાર તથા સાંઢીયાવાડ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ વ્યવસાયી પેઢીઓના સરકારી હિસાબ-કિતાબની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. […]

ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતાં જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ,એરપોર્ટ પર એનએસજીની ટીમ તપાસમાં લાગી 

જામનગર:મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં હોબાળો મચી ગયો હતો, જેના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે.જણાવવામાં આવી રહ્યું છે કે ATCને બોમ્બ ધરાવતો મેલ મળ્યો હતો, તે મેલથી બધા હાઈ એલર્ટ પર આવ્યા અને તરત જ પાયલટને જાણ કરવામાં આવી. જે બાદ ગોવા […]

ભાવનગર-જામનગરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભ સાથે જ વિદેશી પક્ષીઓ હજારો-લાખો કીમીનું અંતર કાપીને મહેમાન બન્યાં છે. અમદાવાદના થોળ અને નળસરોવર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ ધામા નાખ્યાં છે. બીજી તરફ પ્રવાસીઓ પણ દરરોજ મોટી સંખ્યામાં આ સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. બાવનગર અને જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ભાવનગરનો લાંબો દરિયાકિનારો, પર્વતોની […]

જામનગર ઉત્તર સીટથી બીજેપીના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજય ઘોષિત

જામનગર સીટ પર રિવાબા જાડેજા ઘોષિત જામનગરમાં બીજેપીની ભવ્ય જીત જામનગરઃ- ગુજરાતની જનતાની નજર આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. સૌ કોઈ આજે પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજેપી 150થી પણ વધુ સીટોથી આગળ વધી રહી છે, ગુજરાત ભાજપનું ગઢ ગણાય છે તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તેની પુરેપુરી શક્યતાઓ […]

જામનગરના બ્રાસપાર્ટ્સ ઉદ્યોગની નિકાસ વધતા રાહત, વાર્ષિક ટનઓવર 500 કરોડે પહોંચ્યું

રાજકોટઃ કોરોના કાળ બાદ જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે તેજીના દિવસો આવી રહ્યા છે. જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગની નિકાસ યુરોપિયન દેશોમાં વધી રહી  છે. પાંચ વર્ષ પૂર્વ કુલ નિકાસમાં 2થી 3 ટકા હિસ્સો હતો તેના સ્થાને હવે 10 ટકા જેટલો હિસ્સો થઇ ગયો છે. વીએમસી અને સીએનસી મશીનોનું ઉત્પાદન ભારતમાં વધવાને લીધે સુલભ બનતા ઉત્પાદન અને નિકાસમાં […]

ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ હવે ભારતીય આયુર્વેદનો અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં આયુર્વેદીક ઉપચારને કારણે લોકોમાં આયુર્વેદ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલું જ નહીં વિદેશમાં પણ લોકો આર્યુવેદને અપનાવી રહ્યાં છે. દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ હવે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી શકશે. જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. […]

જામનગરમાં ભાભી-નણંદ વચ્ચે ચૂંટણી જંગ, રીવાબા પોતે જ પોતાને મત આપી શકશે નહીઃ નયનાબા

જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠકો પર પરિવારો પણ આમને સામને છે. જામનગરની બેઠક પર જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે રિવાબાના નણંદ અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નયનાબાએ પોતાના ભાભી સામે આક્ષેપ કર્યો હતો કે, રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code