1. Home
  2. Tag "Janmashtami folk fair"

સુરેન્દ્રનગરમાં બે સ્થળોએ જન્માષ્ટમીનો 5 દિવસીય લોકમેળો યોજાશે

શહેરમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન 5 દિવસીય લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ, M P.શાહ કોલેજના મેદાનમાં યોજાનારા મેળામાં 23 મોટી રાઈડ્સ મૂકાશે, 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે મેળાની મોસમ ગણાય છે. જન્માષ્ટમીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના પર્વ પર બે સ્થળોએ 5 દિવસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code