1. Home
  2. Tag "Janmashtami"

શા માટે આટલા ધૂમધામથી મનાવવામાં આવે છે ‘દહીં-હાંડી’નો ઉત્સવ – જાણો તેનું શું છે ખાસ મહત્વ 

રાત્રે 12 વાગ્યે બાલ ગોપાલને ઝુલામાં ઝુલાવવામાં આવે છે બીજા દિવસે દહી મટકીનો અવરસ મનાવાઈ છે સમગ્ર દેશમાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થી રહી છે ત્યારે ખાસ કરીને આ દિવસે મટકી ફોડવાના કાર્.ક્રમ પર સૌ કોઈની નજર હોય છે આ અવસર ખાસ રીતે ઉજવવામાં આવે છે,કૃષ્ણ જન્માષ્ટમી આ વર્ષે 19 ઓગસ્ટે ઉજવવામાં […]

જન્માષ્ટમીમાં તમારા બાળકોને આ રીતે બનાવો બાલગોપાલ, જોઈલો કેટલીક ખાસ ટ્રિક

જન્માષ્ટમી પર બાળકને બનાવો બાલગોપાલ આભૂષણો અને વસ્ત્રોથી બાળકને આપો કાન્હાનો લૂક આ વર્ષે જન્માષ્ટમી 18 ઓગસ્ટે  અને 19 ઓગસ્ટે એમ બે દિવસ મનાવાઈ રહી છે. આ તહેવાર ખઆસ બાલ કૃષ્ણના જન્મનો ઉત્સવ છે, આ તહેવાર પર દરેક માીતા પિતા પોતાના પુત્રને બાલ ગોપાલનું રૂપ આપે છે.આ સાથે જ શાળાઓમાં પમ બાળક કૃષ્ણ બનીને જતો […]

 જન્માષ્ટમીના તહેવારે જાણો દક્ષિણ ભારતમાં આવેલા આ ભગવાન કૃષ્ણના મંદિરો વિશે

સાઉથમાં પણ ભગવાન કૃષ્ણના પ્રાચીન મંદિરો છે અહી જમ્નાષ્ટમીની ઘૂમધામથી ઉજવણી થાય છે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે સાથે જ કેટલાક લોકોને એક સળંગ રજાઓ પણ છે ત્યારે જો તમે ફરવા જવા માંગતા હોવ અને તમે પણ કૃષ્ણ ભક્ત છો તો દક્ષિણ ભારતની મુલાકાત લઈ શકો છો,અહી ઘણા પ્રાચની ભગવાન કૃષ્ણાના મંદિરો આવેલા છે જ્યાં […]

આણંદ-ડાકોર વચ્ચે ચાલશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ:સાતમ-આઠમના તહેવારોની શ્રુંખલા શરુ થઇ ચુકી છે.ત્યારે લોકો ફરવા નીકળી જતા હોય છે.અને એમાં જન્માષ્ટમીના દિવસે ડાકોર અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.ત્યારે યાત્રિઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા આણંદ અને ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેન વિશેષ ભાડાં સાથે ચાલશે. આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ […]

જન્માષ્ટમી આવવાની છે ત્યારે જાણો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવા બોધપાઠ

થોડા દિવસમાં ાવનશે જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણએ અનેક બોધપાઠ આપ્યા છે પુરાણ અને શાસ્ત્રો અનુસાર, ભગવાન કૃષ્ણ વિષ્ણુના અવતાર છે. વિષ્ણુજીનો જન્મ માતા દેવકી અને વાસુદેવના વંશમાં કાન્હા તરીકે થયો હતો. કન્હૈયાએ પૃથ્વીને પાપમાંથી મુક્ત કરવા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. તેમનું આખું જીવન માનવજાત માટે બોધપાઠ હતું.  ભગવાન કૃષ્ણ બાળપણમાં ગોકુલ અને વૃંદાવનમાં […]

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે […]

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા […]

જન્માષ્ટ્રમીના તહેવારો પહેલા ગરીબો પરિવારોને વધારાની એક કિલો ખાંડ, એક લીટર તેલ અપાશે

રાજકોટઃ અષાઢ મહિનો પુરો થવાની તૈયારીમાં છે અને શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે, શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેમાં સાતમ-આઠમનો તહેવાર ઘરે ઘરે ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે. ત્યારે ગરીબ પરિવારો પણ ઉત્સાહને માણી શકે તે માટે સરકારે ગરીબ પરિવારોને રેશનિંગની દુકાનો પરથી વધારાની એક કિલો ખાંડ અને એક લીટર તેલ આપવાનો નિર્ણય કર્યો છે. […]

રંગીલા રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો 17 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાશે

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો મેળો દર વર્ષે રંગેચંગે અને ઉલ્લાસથી યોજાતા હોય છે. જોકે કોરોનાને કારણે છેલ્લા બે-અઢી વર્ષથી રાજકોટના મેળાને સરકારે મંજુરી આપી નહતી. હવે કોરોના વાઈરસની મહામારી નામશેષ થતા જ રાજકોટ કલેક્ટર દ્વારા અઢી વર્ષનાં લાંબા સમયગાળા બાદ આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં આગામી […]

બોલીવૂડના કેટલાક એવા સોંગ્સ ,જે તમને કૃ્ષ્ણ ભક્તિનો આપશે આનંદ, જન્માષ્ટમીનો રંગ  કાન્હા ગીતો સંગ

કૃ્ષ્ણ ભક્તિના બોલિવૂડમાં ઘણા સોંગ છે આજે જન્માષ્ટમી મનાવો કૃષ્ણના સોંગ સાથે મુંબઈઃ આજે સમગ્ર દેશભરમાં કૃ્ષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, દેશભરના અનેક કૃષ્ણ મંદિરો જયકનૈયા લાલકી..ના નારા સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે દેશભરના ભક્તો આજે કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code