1. Home
  2. Tag "Janmashtami"

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઊજવાશે

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીના પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવવા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. કાળિયા ઠાકોરનો જન્મોત્સવ 7મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ઊજવવામાં આવશે. જેમાં શ્રીજી નિત્યક્રમ મુજબ સવારે 6 વાગે મંગળા આરતી થશે અને મંગળા દર્શન 6 થી 8 રહેશે. સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ  ભગવાન દ્વારકાધિશને […]

જન્માષ્ટમીના દિવસે આ રીતે કરો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના,જીવનમાં વરસશે માત્ર ખુશીઓ

જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. આ દિવસને લાડુ ગોપાલના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 અને 7 સપ્ટેમ્બરે છે. ઘણા લોકો આ શુભ દિવસે ઘરના મંદિરમાં શ્રી કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરે છે. તેઓ તેમના પહેરવેશ, ભોગ, ઝુલા વગેરેની કાળજી લે છે. આ દિવસે ખાસ કરીને […]

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

 જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી   અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની […]

દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે રિવ્યુ બેઠક મળી

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તા. 7મી સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી કરાશે. દ્વારકાધિશના દર્શન માટે દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડેશે, યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને પર્વ આનંદોલ્લાસથી ઊજવાય તેના માટેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દ્વારકાધિશ મંદિર વહીવટદાર કચેરીએ રીવ્યુ […]

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ ઉપર અલકાયદાના આતંકીઓ મોટા ગુનાને અંજામ આપવાના હતા, તપાસમાં ખુલાસો

અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના 3 સભ્યોની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આરોપીઓને પકડવા માટે પોલીસે કરેલા ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એટીએસના અધિકારીઓ સામાન્ય વ્યક્તિની જેમ જ આરોપીઓના રૂમ ઉપર ગયા હતા. તેમજ તેમને દબોચી લીધા હતા. આરોપીઓ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ […]

દેશભરમાં ઉત્સાહ સાથે જોવા મળી જન્માષ્ટમીની ઉજવણી,અનેક જગ્યાઓએ થયા મટકીફોડના પ્રોગ્રામ

અમદાવાદ:ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી ભારતભરમાં જોવા મળી છે. ઉત્તર પ્રદેશથી લઈને કેરળ સુધી દરેક રાજ્યમાં અનેક જગ્યાઓ પર લોકો દ્વારા હર્ષોલ્લાસ અને ઉત્સાહની સાથે ઉજવણી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે બાંકે બીહારી, ઉત્તરપ્રદેશમાં આવેલા મંદિરની તો હજારોની સંખ્યામાં લોકો આ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણને દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ મંદિરમાં દર […]

જન્માષ્ટમી પર ભગવાને ધરાવો આ પ્રસાદ,જાણી લો તે વિશેની માહિતી

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી હવે દૂર નથી, દેશના તથા વિદેશના મંદિરોમાં પણ જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે આવામાં દરેક લોકોએ જાણવું જોઈએ કે જન્માષ્ટમીના પર્વ પર ભગવાનને કેવી પ્રસાદીનો ભોગ ચઢાવી શકાય. ભારતમાં તેને જન્માષ્ટમીનો મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે. તેને બનાવવા માટે કોથમીર પંજીરી પાઉડર, ઘી, કાપેલા બદામ, કિશમિશ, […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ, ગુજરાતમાં આ રીતે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી

રાજકોટ: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી, આ દિવસ તમામ ભારતીયો માટે એક અલગ જ ઉત્સાહ અને પ્રેમ લઈને આવતો હોય છે. આ દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આ તહેવારની ઉજવણી વિશે તો તે કોઈનું પણ મનમોહિત કરી દે તે રીતે થાય છે. […]

આજે જન્માષ્ટમીનો પર્વ,મથુરા-વૃંદાવન સહિત દેશભરના મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા

દિલ્હી:અમૃતસરમાં શ્રી કૃષ્ણ ‘જન્માષ્ટમી’ ના તહેવારની પૂર્વસંધ્યાએ ભક્તોને પ્રબુદ્ધ દુર્ગિયાના મંદિરનો ભવ્ય નજારો મળ્યો. ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. ‘જનમાષ્ટમી’પર્વ પર કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરે ‘જન્માષ્ટમી’ની પૂર્વ સંધ્યા પર પૂજા-અર્ચના માટે ભક્તોની ભીડ ઉમટી હતી.ભક્તો લાંબી કતારોમાં પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં ‘જનમાષ્ટમી’ તહેવારની ઉજવણી દરમિયાન એક બાળક કૃષ્ણ આકર્ષણનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code