1. Home
  2. Tag "Janmashtami"

દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી,મથુરામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

દિલ્હી: દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરા સહિત દેશના મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરામાં રાત્રે બાંકેબિહારી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગુરુવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મથુરા-વૃંદાવનના રસ્તાઓ પર દરેક જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી. અભિષેક સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શ્રી […]

ગુજરાતમાં જન્માષ્ટમીના દિને 127 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વઘઈમાં 5 ઈંચ, ઉંમરપાડામાં 4 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં જુન-જુલાઈ મહિનામાં એકંદરે સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો કોરો રહ્યા હતા. ખેડુતો ખરીફ પાકને બચાવવા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે જન્માષ્ટમીના દિને જ રાજ્યના 127 તાલુકામાં પાંચ ઈંચથી લઈને ભારે ઝાપટાં સુધી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ડાંગના વધઈમાં 130 મીમી, સુરતના ઉંમરપાડામાં 98 […]

અમદાવાદમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પંરાગત ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાદ યોજાયેલા ધર્મ સંમેલનમાં  વિવિધ સાધુ-સંતો, મહંતો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલી આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને […]

જન્માષ્ટમી પર મોરના પીંછાથી કરો આ ઉપાય,તિજોરી ધનથી ભરાઈ જશે

ભગવાન કૃષ્ણનો જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવે છે અને મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મેળવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. જો તમે આ શુભ દિવસે જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ […]

જન્માષ્ટમી પર લાડુ ગોપાલને આ વસ્તુઓનો લગાવો ભોગ,કાન્હાજી થશે ખુશ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભક્તો લાડુ ગોપાલની પૂજા કરીને ઉપવાસ તોડે છે. આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ દિવસે મંદિરોમાં શણગારની સાથે સાથે ઘરોને પણ શણગારવામાં આવે છે અને લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે […]

જન્માષ્ટમી પર એટલે કે આઠમના દિવસે રાખવામાં આવતા ઉપવાસનું શું છે મહત્વ જાણો અહીં

આજરોજ 7 સપ્ટેમ્બરના દિવસે દેશમાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે  ભગવાન કૃષ્ણના મંદિરોમાં ભક્છેતોની ભારે ભીડ જોવા મળી રહી છે, હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે થયો હતો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે આપણૈ સૌ કોઈ જાણીએ છીએ કે  […]

આ કૃષ્ણ મંદિરનો છે કઈંક અલગ જ મહિમા

દેશભરમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે અને દરેકની પોતાની વાર્તા છે, પરંતુ મથુરા જિલ્લાના વૃંદાવન ધામના બિહારીપુરામાં આવેલું બાંકે બિહારી મંદિર અનોખું છે. આ ભારતના પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંથી એક છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ અહીં આવ્યો તેનું જીવન સફળ થઈ ગયું. આવી સ્થિતિમાં કૃષ્ણનો એવો ભક્ત કોણ હશે કે જે અહીં […]

જન્માષ્ટમીઃ દહીં હાંડીનો ઉત્સવ ક્યારે મનાવાશે જાણો અહી મહૂર્ત 

દિલ્હીઃ- આજરોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે, બાલકૃષ્ણના જન્મના પર્વમાં દહી હાંડીનું ઘણુ મહત્વ છે ત્યારે એજ રોજ સવારથી સાંજથી દહીં હાંડી ફોડવાનું મહૂર્ત છે. કેવી રીતે ફોડવામાં આવે છે દંહી હાંડી દહીં હાંડી ઉત્સવની ઉજવણી કરવા માટે, દહીંનું વાસણ એટલે કે દહીં હાંડી ચોક, શેરી અથવા કોઈપણ મેદાનમાં ઊંચાઈએ બાંધવામાં આવે […]

વૃંદાવન બાંકે બિહારી ને જન્માષ્ટમી પર જેલના કેદીઓ દ્વારા બનાવેલા વસ્ત્ર પેહરાવાશે

વૃદાંવનઃ- આવતી કાલે 7 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વૃદ્દાવનના બાંકેબિહારીની ગાથા જ કંઈક એલગ હોય છએ દરવર્ષે અહી હજારો ભક્તોની ભારે ભીડ જમા થતી હોય છએ અને ઉત્સવ સાથે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે ત્યારે આ વરપ્ષ દરમિયાન પર અહીં આવતીકાલ માટેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. જો […]

અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વની ચાર દિવસીય ઊજવણી કરાશે

અમદાવાદઃ શહેરના રાધા-કૃષ્ણના મંદિરો અને હવેલીઓમાં જન્માષ્ટમીનું પર્વ મનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ તારીખ 07થી 10 સપ્ટેમ્બરથી સુધી જન્માષ્ટમીના તહેવાર ઊજવણી કરવામાં આવશે. આ વર્ષે જન્માષ્ટમી મહામોહત્સવ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code