1. Home
  2. Tag "Janmashtami"

દ્વારકા – ડાકોર અને અમદાવાદના ઈસ્કોનમાં જોરદાર ભીડ, બધાનો એક જ અવાજ – નંદ ઘેર આનંદ ભયો – જય કનૈયાલાલ કી

મોટા મંદિરોમાં શ્રીકૃષ્ણના ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો નંદ ઘેર આનંદ ભયો – જય કનૈયાલાલ કી જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર દેશમાં જોર શોરથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર તેમના ભક્તોમાં અનોખી ખુશી, આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે. આમ તો ભગવાન શ્રીકૃષ્ણના દેશમાં અનેક મંદિર છે પણ ગુજરાતના દ્વારકા – ડાકોર […]

મથુરા ગુંજી ઉઠ્યું નંદ ઘેર આનંદ ભયોના નાદથી, ઘરે-ઘરે લેશે કૃષ્ણ જન્મ, શ્રી કૃ્ષ્ણ જન્માષ્ટમી પર મથુરા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં  આવી

મથુરામાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ સીએમ યોગી પણ મથુરાની લેશે મુલાકાત ઘરે ઘરે કૃષ્ણ લેશે જન્મ કૃ્ષ્ણ નાદથી ગુંજી ઉઠી મથુરા નગરી દિલ્હીઃ આજે દેશભરમાં જન્માષ્ટમીનો પ્રવ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે થુરામાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઘૂમધામથી ઉજવવામાં આવી છે.આજે સોમવારે રાત્રે અહીં દરેક ઘરમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે. આજના ખાસ પર્વ પર બ્રજભૂમિમાં […]

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ એ મોહમ્મદના આતંકીઓનું ષડયંત્ર

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ PoKમાં હુમલાની રાહ જોઇને બેઠેલા છે આતંકી જૈશ એ મોહમ્મદના આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં નવી દિલ્હી: જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ દેશને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સૂત્રો અનુસાર જૈશના 5 આતંકીઓ […]

શ્રીકૃષ્ણના જન્મદિવસ પર ઘરને આ રીતે સજાવો, અપનાવો આ સરળ ટીપ્સ

જન્માષ્ટમી પર ઘરની આ રીતે કરો સજાવટ આ રહ્યા ઘરને સજાવવાના સરળ ઉપાય સામાન્ય ઉપાયથી વધી જશે ધરની રોનક તહેવારો પર મંદિરમાં સજાવટ જોવા મળે તેમાં કોઈ મોટી વાત નથી. શ્રીકૃષ્ણના જન્મ પર એટલે કે જન્માષ્ટમી પર તો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, પણ આ વખતે કેટલીક સામાન્ય ટીપ્સને અપનાવીને તમે તમારા ઘરને […]

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પહેલા તંત્ર એલર્ટ, કાર્યક્રમોનું આયોજન થશે નહી, પણ મળશે કેટલીક છુટછાટ

સૌરાષ્ટ્રમાં તહેવાર પહેલા તંત્ર એલર્ટ બાગ બગીચા રહેશે ખુલ્લા કાર્યક્રમોનું આયોજન થશે નહીં રાજકોટ શહેરના મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ઠમીના તહેવારોનું ખુબજ મહત્વ હોય છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા કાર્યક્રમો બંધ રાખવામાં આવેલા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ […]

જન્માષ્ટમીના પંચ પર્વનો પ્રારંભઃ આજે બોળચોથ દિને ગાય માતાના પૂજનના કાર્યક્રમો યોજાયાં

અમદાવાદઃ ગુજરાતભરમાં જન્માષ્ટમીના પર્વનું પણ અનેરૂં મહાત્મય છે. અને ચોથથી જ પાંચ દિવસના પર્વનો પ્રારંભ થઈ જાય છે.  દરેક પંચાંગ તથા જયોતિષના નિયમ મુજબ આજે બોળચોથ છે. બોળચોથના ગાય માતાની પૂજા તથા પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ બોળચોથ ઉત્સાહથી ઉજવાય છે. મહિલાઓ ઉપવાસ કે એકટાણા કરે છે. સાંજે ગાય માતાનું પૂજન કરવામાં આવે […]

સૌરાષ્ટ્રમાં ગામેગામ યોજાતા જન્માષ્ટમીના લોકમેળા રદ કરવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code