આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક અધિકારી અને 3 જવાન શહીદ
દિલ્હી: પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર સેના પર તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો […]