1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સોનુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના કેટલાક હથિયારો અને વસ્તુઓ મળી આવી છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. આ […]

SSBની મહેનત અને સમર્પણને કારણે બિહાર અને ઝારખંડ રાજ્ય આજે નક્સલ મુક્ત બન્યાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી […]

નરેન્દ્ર મોદીએ હેમંત સોરેનને ઝારખંડના સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ PM Modi એ હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના ભાવિ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના નેતા હેમંત સોરેને ઝારખંડના 14 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે તેમને રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. […]

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઃ ચૂંટણીપંચ દ્વારા એક હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ આ વખતે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોતાની પકડ વધુ મજબુત બનાવી છે. તેમજ પંચે રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ રકમ 2019ની મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી કરતાં સાત ગણી વધારે છે. આ વખતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી કુલ 858 […]

ઝારખંડઃ રાહુલ ગાંધીને હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજુરી નહીં અપાતા વિવાદ સર્જાયો

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શુક્રવારે અટકાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્લિયરન્સના અભાવે રાહુલના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર મહાગામામાં અટકાવવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રાહુલનું હેલિકોપ્ટર લગભગ પોણા કલાક સુધી રોકાયેલું હતું. પીએમ […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટી નહીં ઝંપલાવે !

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આમ આદમી પાર્ટી પોતાનું […]

ઝારખંડમાં જલ જીવન મિશન યોજનામાં ગેરરીતી મામલે ઈડીની કાર્યવાહી

ઈડીએ ઝારખંડમાં 20 સ્થળો ઉપર સાગમડે પાડ્યાં દરોડા પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા નવી દિલ્હીઃ ઝારખંડમાં જલ જીવન મિશન અંતર્ગત ગેરરીતિના કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન આજે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓના લગભગ 20 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડાના પગલે સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. […]

ઝારખંડઃ PM મોદીએ રૂ. 80,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડનાં હઝારીબાગમાં રૂ. 80,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. મોદીએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, 40 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નું ઉદઘાટન કર્યું હતું અને 25 ઇએમઆરએસ માટે શિલારોપણ કર્યું હતું તથા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code