1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડ : સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

દિલ્હી : સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સોમવારે, જવાનોએ ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમ્બહાકા ગામના જંગલમાંથી IED બોમ્બનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ) ટીમે નક્સલવાદીઓની યોજનાઓને તટસ્થ કરી દીધી. પોલીસે જણાવ્યું હતું કે સીપીઆઈ (માઓવાદીઓ) દ્વારા જિલ્લામાં માઓવાદી વિરોધી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવા […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસીય ઝારખંડના પ્રવાસે,દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ

રાંચી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની મુલાકાત લેશે અને તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 24 થી 26 મે સુધી રાંચીમાં રહેવાના છે. તેના શેડ્યૂલ મુજબ તે રાંચીના રાજભવનમાં રોકાશે. રાજધાની રાંચીની નવી હાઈકોર્ટ બિલ્ડીંગ અને નામકુમ સ્થિત IIT ખાતે આયોજિત […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 24 મેના રોજ ઝારખંડના પ્રવાસે,જુઓ રાષ્ટ્રપતિનો મિનિટ-ટુ-મિનિટનો કાર્યક્રમ

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 24 મેના રોજ 3 દિવસની ઝારખંડની મુલાકાતે આવી રહ્યા છે. અહીં આવ્યા બાદ તે દેવઘરના બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા કરશે. આ પછી તે ઝારખંડ હાઈકોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટનમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડ સાથે સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટના લગભગ 40 થી વધુ ન્યાયાધીશો હાજર રહેશે. […]

આરએસએસના વડા મોહન ભાગવત આજથી ચાર દિવસીય ઝારખંડના પ્રવાસે

રાંચી:રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજથી ચાર દિવસીય ઝારખંડના પ્રવાસે હશે. તે આજે ટ્રેન દ્વારા રાંચી પહોંચશે. તેમની ટ્રેન તપસ્વિની એક્સપ્રેસ સવારે 10.30 વાગ્યે હટિયા સ્ટેશન પહોંચશે. અહીંથી તે રાંચીમાં જ પોતાના પરિચિતના ઘરે જશે. ત્યાંથી બપોરે લોહરદગા જઇશે. નોંધપાત્ર વાત એ છે કે  RSS વડા આજે સાંજે 4 વાગ્યે લોહરદગામાં આયોજિત સંઘ […]

આ છે એવી જગ્યા જ્યાય વહે છે ગોલ્ડ રિવર, જાણો આ નદી વિશેની સચ્ચાઈ શું છે

ઝારખંડમાં આવેલી આ નદીમાં સોનું વહે છે લોકો સોનું શોધીને પોતાનું ગુજારન ચલાવે છે સોનું ભારતમાં સૌથી વધુ વેચાતી ધાતુઓમાંની એક છે.જેનો ભાવ સતત આસમાને ચઢતો જોવા મળે છે અહીં તેની ખૂબ માંગ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવી પણ નદી વહે છે, જેમાંથી સોનું નીકળે છે. જો કે તમને આ વાત […]

ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન – CM હેમંત સોરેને દુઃખ વ્યક્ત કર્યું, બે દિવસના રાજ્ય શોકની જાહેરાત

ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન  સીએમ સોરેને દુખ વ્યક્ત કર્યું દિલ્હીઃ-  ઝારખંડ રાજ્યના મંત્રીને લઈને એક દુખદ સમાચાર સામે આવ્યા છે જાણકારી પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું નિધન થયું છે. મહતોની ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજ રોજ સવારે નિધન થયું છે શિક્ષણ મંત્રીના નિધન પર ઝારખંડમાં બે દિવસના રાજ્ય શોકની […]

ઝારખંડ: ચતરામાં સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા

ઝારખંડ પોલીસને મળી મોટી સફળતા સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા માઓવાદીઓ પાસેથી બે એકે-47 પણ મળી આવી રાંચી:ઝારખંડ પોલીસને સોમવારે મોટી સફળતા મળી છે. હકીકતમાં, પોલીસ સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓમાં બે ટોચના કમાન્ડર છે, જેમના પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી […]

ઝારખંડમાં સુરક્ષાદળોને મોટી સફળતા,એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા

રાંચી: ઝારખંડમાં ફરી એકવાર નક્સલવાદી ગતિવિધિઓમાં તેજી આવી છે.આ દરમિયાન લાતેહાર પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે.પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.તે જ સમયે, નક્સલવાદીઓ પાસેથી ત્રણ હથિયારો સાથે ઘણા કારતુસ પણ મળી આવ્યા હતા.પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લાતેહાર એસપી અંજની અંજને ગુપ્ત માહિતી […]

કેન્દ્ર બાદ આ રાજ્ય એ સરકારી કર્મીઓને આપી દિવાળી ભેંટ- મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો

સરકારી કર્મીઓ માટે ખુશખબર  મોંધવારી ભથ્થામાં 4 ટાકાનો વધારો રાંચીઃ-દિવાળી આવી રહી છે ત્યારે ઝારખંડના સરકારી કર્મીઓની દિવાળી સુધરતી જોવા મળી રહી છે કારણ કે તેમના મોંધવારી ભથ્થામાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન લાખો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ હવે ઝારખંડ સરકારે પણ કર્મચારીઓને આ ભેંટ […]

ઝારખંડઃ કેપ્ટિવ-કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાના ઉત્પાદનનો અંદાજ

નવી દિલ્હીઃ ઝારખંડમાં કેપ્ટિવ અને કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થવાની કોલસા મંત્રાલય દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. કોલસા મંત્રાલયના અધિક સચિવ અને નોમિનેટેડ ઓથોરિટીએ ઝારખંડમાં 20 નોન-ઓપરેશનલ કેપ્ટિવ અને કોમર્શિયલ કોલ બ્લોક્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, ઝારખંડના નિયામક (ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર) સાથે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code