1. Home
  2. Tag "JMC"

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ ઝૂંબેશ,

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમા બે દિવસ પહેલા પૂર્ણ થતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. હાલ ભવનાથ તળેટીમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તેથી તળેટી વિસ્તારમાં  મ્યુનિ.ના સુપરવાઇઝર તેમજ આસિસ્ટન્ટ સુપરવાઇઝરના નિરીક્ષણમાં 150 થી વધુ સફાઈ કામદારો દ્વારા ટ્રેક્ટર, જેસીબીથી કચરો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર […]

જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યાની પસંદગી, અન્ય હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતમાં આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર શહેરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોંઢાની પસંદરી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની […]

જૂનાગઢમાં દરગાહ હટાવવા મામલે પોલીસ ચોકી ઉપર હુમલાના કેસમાં 170 તોફાનીઓની અટકાયત

અમદાવાદઃ જૂનાગઢમાં દરગાહના દબાણને દૂર કરવાની નોટિસ મામલે ઉશ્કેલાયેલા ટોળાએ પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે, તેમજ તોફાનીઓને ઝડપી લેવા માટે કોમ્બીંગ કરવામાં આવ્યું છે. પોલીસે લગભગ 174 જેટલા તોફાનીઓને ઝઢપી લીધા હોવાનું જામવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં તોફાની […]

જામનગરમાં બાકી મિલકતવેરાની વસુલાત માટે મનપાનું અભિયાન, 12 મિલકતને કરાઈ સીલ

અમદાવાદઃ જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા બાકી મિલ્કતવેરા મામલે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલકત ધારકની મિલકતને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મનપા દ્વારા 12 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળે છે. જામનગરમાં અમુક મિલ્કતદારોને અનેક વખત નોટીસ આપવા છતા વેરો […]

મનપા ચૂંટણીઃ કોંગ્રેસે 142 ઉમેદવારોના નામ કર્યા જાહેર, ટિકીટ કપાતા કેટલાક કાર્યકરોમાં નારાજગી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પાંચ મનપાના વિવિધ વોર્ડ માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના ઉમેદવારોની યાદી હવે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે પાંચ મનપા માટે ઉમેદવારોની પસંદગીની યાદી જાહેર કરતા વિકિટ વંચિત રહેલા નેતાઓં નારાજગી ફેલાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ મનપાની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code