ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા 12 પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને નવાજવામાં આવ્યા
નવી દિલ્હી, 17 જૂન, 2026 – ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબના સ્પીકર હૉલમાં રવિવારે (16 જૂન 2026) દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 12 પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને નવાજવામાં આવ્યા હતા. દેવર્ષિ નારદ પત્રકાર સન્માન 2026થી સન્માનિત થયેલા પત્રકારોની પસંદગી પ્રક્રિયાની નિર્ણાયક […]


