જુનાગઢ-વેરાવળ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારીને 5 સિંહને બચાવાયા
એક સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચાંના રેલવે ટ્રેક પર સુતા હતા, ફોરેસ્ટ ટ્રેકરે દોડી આવીને 5 સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા, ટ્રેનના લોકો પાયલટોની સતર્કતા આ વર્ષે કુલ 29 સિંહોને બચાવાયા ભાવનગરઃ જૂનાગઢ-વેરાવળ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન આવતી હતી ત્યારે ટ્રેક પર એક સિંહ એક સિંહણ અને ત્રણ બચ્ચા સુતેલા હતા. ટ્રેનના લોકો […]