આપાગીગાના મહંતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજવા કરી સીએમને રજૂઆત
જૂનાગઢ મહાશિવરાત્રી નો મેળો યોજવા મુખ્યમંત્રી ને રજૂઆત આપાગીગા ઓટલાના મહંતે CM અને CR પાટીલને લખ્યો પત્ર મહાશિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવા માંગ ઉઠી રાજકોટ: જૂનાગઢના ગિરનાર તળેટી ખાતે આદી-અનાદી કાળથી મહાશિવરાત્રી નિમિતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે કોરોના મહામારી કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીના મેળાને પણ કોરોનનું ગ્રહણ લાગી ગયું […]


