1. Home
  2. Tag "Junagarh"

મુખ્યમંત્રીએ જૂનાગઢ-ગીરસોમનાથમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અનેક ગામમાં સંપર્ક વિહોણા બન્યાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યાં અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, એટલું જ નહીં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યાં છે, તેમજ કેટલાક બેટમાં ફરવાયાં છે. ભારે […]

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો, ભારે વરસાદ હોઈ શકે કારણ

જૂનાગઢ: જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝુમાં જોવા મળી હતી. અહીં મુલાકાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે, અહીં આવતા મુલાકાતીઓ પર વરસાદી માહોલની અસર પડી છે. છેલ્લા 10 દિવસમાં અહીં આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી છે જોકે, શનિ અને રવિવારે થોડી ભીડ રહે છે જ્યારે બાકીના દિવસોમાં પ્રવાસીની ઘટ રહે છે. એમાં […]

વૃદ્ધ લોકો સાથે કરતા હતા છેતરપિંડી,જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બે લોકોને દબોચ્યાં

જૂનાગઢ: આજના સમયમાં વૃદ્ધ લોકો તેવા લોકોને સૌથી સરળ અને મોટો ટાર્ગેટ હોય છે જેમને સાયબર ક્રાઈમ કરવો હોય છે. આવામાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા એવા બે લોકોને ધરપકડ કરવામાં આવી છે જે લોકો વૃદ્ધ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરતા હતા. જાણકારી અનુસાર બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરી પૈસા […]

જૂનાગઢ: દિગંબર સાધુઓના મૃગ કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી

શાહી સ્નાન સાથે મેળો સંપન્ન લાખોની સંખ્યમાં ઉમટી જનમેદની ભાવિકોએ મહાશિવરાત્રિ મેળાની માણી મોજ જૂનાગઢ: ભવોભવનું ભાથું બાંધવાનો અમૂલ્ય અવસર એટલે જૂનાગઢના ભવનાથ સ્થિત યોજાતો મહાશિવરાત્રીનો મેળો મધ્ય રાત્રીના મૃગ  કુંડમાં દિગંબર સાધુઓના શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહુતી થઈ હતી. ભવનાથના દત્ત ચોકથી નીકળતી રવેડીમાં સાધુ સંતો તેમજ કિન્નર સમાજ, જુદાજુદા અખાડાના મહંતો, જોડાયા હતા. […]

ભાવનગર: જેલમાં કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી થઈ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી ભાવનગર જેલમાં બની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર: ભાવનગર સબ જેલમાં જુનાગઢના કેદીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જે બાદ ઘવાયેલ કેદીઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે કેદીના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે, આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું […]

જૂનાગઢમાં પણ શિવરાત્રીની તડામાર તૈયારીઓ, મેળામાં દિગમ્બર સાધુઓનો હર હર મહાદેવનો નાદ

ભવનાથમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ ધુણાઓમાં દિગમ્બર સાધુઓની ભક્તિ ઝળહળી ઉઠી સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન થયા જૂનાગઢ: જીવને શિવત્વ પામવાનો અમૂલ્ય અવસર એવો ભવનાથ સ્થિત યોજાતો દિગમ્બર સાધુઓનો મેળો જામી ઉઠ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકો મેળો માણવા પહોંચ્યા હતા. દૂરદૂરથી આવેલ દિગમ્બર સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન […]

જૂનાગઢ ભવનાથનો મેળો: આપાગીગાના ઓટલાએ અન્નક્ષેત્ર શરૂ કર્યું

ધ્વજા રોહણ સાથે વિધિવત મહાશિવરાત્રી મેળાનો થયો પ્રારંભ ભવનાથ મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું આપાગીગાના ઓટલા દ્વારા ખુલ્લું મૂક્યું અન્નક્ષેત્ર જૂનાગઢ: ભવનાથ સ્થિત મહાશિવરાત્રી મેળામાં ધ્વજા રોહણ બાદ મેળો વિધિવત ખુલ્લો મુકાયો હતો. મેળાના પ્રથમ દિવસે જ અંદાજે દોઢ લાખ લોકો મેળો માણવા ઉમટ્યા હતા. મેળામાં ભજન અને ભોજનનું વિશેષ મહત્વ હોવાથી જાહેર અન્નક્ષેત્રો શરૂ […]

જૂનાગઢમાં શિવરાત્રીનો માહોલ, ધ્વજારોહણ સાથે વિધિવત મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

ધ્વજા રોહણ સાથે વિધિવત મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ સાધુ-સંતોએ પૂજાવિધિ કરી ધ્વજારોહણ કર્યું મેળામાં લાખોની જનમેદની ઉમટવાની સંભાવના  જૂનાગઢ: જીવ અને શિવનું પવિત્ર મિલન અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમો જૂનાગઢ ભવનાથ ખાતે ભવનાથ દાદા મંદિરે ધ્વજા રોહણ સાથે આજરોજ વિધિવત મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેર મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય તેમજ મહંતી ઇન્દ્રભારતી બાપુ, […]

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી,દિગમ્બર સાધુઓ રહેશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

મહાશિવરાત્રીના મેળાની તડામાર પૂર્વ તૈયારીઓ મહાશિવરાત્રી મેળામાં “દિગમ્બર સાધુઓ”મુખ્ય આકર્ષણ તંત્ર અને સાધુ સંતો દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે..ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢ ભવનાથ ખાતે આ વર્ષે ધામધૂમથી યોજાનાર મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે. આ મહાશિવરાત્રી મેળામાં દિગમ્બર […]

આપાગીગાના મહંતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજવા કરી સીએમને રજૂઆત

જૂનાગઢ મહાશિવરાત્રી નો મેળો યોજવા મુખ્યમંત્રી ને રજૂઆત આપાગીગા ઓટલાના મહંતે CM અને CR પાટીલને લખ્યો પત્ર મહાશિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવા માંગ ઉઠી રાજકોટ: જૂનાગઢના ગિરનાર તળેટી ખાતે આદી-અનાદી કાળથી મહાશિવરાત્રી નિમિતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે કોરોના મહામારી કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીના મેળાને પણ કોરોનનું ગ્રહણ લાગી ગયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code