અયોધ્યા વિવાદને ઉકેલશે મધ્યસ્થોની પેનલ, જાણો જસ્ટિસ કલીફુલ્લા સહીતના કોણ છે ત્રણ સદસ્યો?
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મધ્યસ્થોના નામ નક્કી કર્યા છે. આ નામોમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ફકીર મુહમ્મદ ઈબ્રાહીમ કલીફુલ્લા, આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ શ્રીશ્રી રવિશંકર અને સિનિયર એડવોકેટ શ્રીરામ પંચૂનો સમાવેશ થાય છે. ત્રણ સદસ્યોની આ પેનલની સામે બંને પક્ષકાર પોતાની વાત રજૂ કરશે અને આ મધ્યસ્થતા ફૈઝાબાદ ખાતે […]