1. Home
  2. Tag "jyotiraditya scindia"

ભારત વૈશ્વિક ટેક હબમાં ફેરવાઈ રહ્યું છે, MWC 2025 નવીનતાને વેગ આપશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે જણાવ્યું હતું કે ભારત ઝડપથી વૈશ્વિક ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે અને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં દેશની મોટા પાયે ભાગીદારી નવીનતાને વેગ આપશે. MWC 2025 એ વિશ્વનો સૌથી મોટો ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન ઇવેન્ટ છે. તે સ્પેનના બાર્સેલોનામાં 3-6 માર્ચ દરમિયાન યોજાશે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી આ કાર્યક્રમમાં […]

ડિજિટલી કનેક્ટેડ ભારત અને ટેલિકોમ ક્ષેત્રના નિર્માણ તરફ કૂચ કરી રહ્યા છે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 (2023ના 44), ‘ટેલિકમ્યુનિકેશન્સ (એડમિનિસ્ટ્રેશન ઓફ ડિજિટલ ભારત નિધિ) રૂલ્સ, 2024’ હેઠળ નિયમોનો પ્રથમ સેટ ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ નંબર જી.એસ.આર. 530 (ઇ)માં ભારત સરકારના જાહેરનામા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે 20 ઓગસ્ટ, 2024ના રોજ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ માટેના ડ્રાફ્ટ નિયમો 30 દિવસના જાહેર […]

રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંજી, સહિત આટલા લોકો થઇ શકે છે કેબિનેટ મંત્રી તરીકેના શપથ

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. અહીં અમે તમને એ નામ જણાવવા જઇ રહ્યા છે જેઓ વડાપ્રધાનની શપથવિધિ પછી મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. પીયૂષ ગોયલ (ભાજપ) જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) શાંતનુ ઠાકુર (ભાજપ) રક્ષા ખડસે (ભાજપ) રાવ […]

કૉંગ્રેસમાં CM રહેલા અને દિગ્ગજ નેતાઓનું કમલમ્ શરણમ્ ગચ્છામિ, જુઓ ભાજપમાં કોને કેટલો થયો ફાયદો

નવી દિલ્હી: દરેક ચૂંટણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા દિગ્ગજ નેતાઓની ભરમાર રહે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ભાજપના કેસરિયા ખેસને ધારણ કર્યો અને તેઓ ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા છે. આ નેતાઓને ભાજપમાં પોતાનું રાજકીય ભવિષ્ય ઘણું સારું દેખાયું અને તેથી તેમણે કોંગ્રેસ છોડીને કમળના શરણે જવાનું યોગ્ય માન્યું. પરંતુ લાંબી […]

મધ્યપ્રદેશમાં નવા સીએમ અંગેના સસ્પેન્સ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાને મળ્યા

દિલ્હી: ભાજપે શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકો ના નામની જાહેરાત કરી હતી. સૂત્રોનું માનીએ તો શનિવારે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. દિલ્હીથી જયપુર, ભોપાલ અને રાયપુર સુધી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.મધ્યપ્રદેશની […]

ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે,જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી  2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે નાગરિક ઉડ્ડયનને સેવા-ઉત્પાદન તરીકે વિકસાવવું “જરૂરી” દિલ્હી:નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મહત્વની જાણકારી આપી છે .તેઓએ કહ્યું કે,ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં 2035 સુધીમાં 14.5 કરોડના સ્તરે વધીને 42.5 […]

જાપાન-જર્મનીને પાછળ છોડીને આવનારા 7 વર્ષમાં ભારત બનશે વિશ્વની ત્રીજી મહાસત્તા – કેન્દ્રીય મંત્રી સિંધિયા

જાપાન-જર્મનીને પાછળ છોડીને દેશ બનશે વિશ્વની મહાસત્તા આવનારા 7 વર્ષમાં ભારત બનશે વિશ્વની ત્રીજી મહાસત્તા  કેન્દ્રીય મંત્રી સિંધિયાનો દાવો દિલ્હીઃ ભારત વિશઅવભરમાં જાણીતો દેશ બન્યો છે હવે તે અનેક દેશઓ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે અનેક ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશોને ભારત ટક્કર આપે છે ત્યારે આવનારા 7 વર્ષમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે આ […]

અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી, જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે આ નવી એર કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્ય માટે નવી તકો લાવશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે. અમદાવાદમાં કનેક્ટિવિટી પર બોલતા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ […]

આગામી 3 થી 4 વર્ષમાં 200 એરપોર્ટ,વોટરડ્રોમ અને હેલીપોર્ટ સુધી પહોંચવાનું લક્ષ્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે પ્રથમ ઈન્ડિગો એરલાઈન દિલ્હી-ધર્મશાલા-દિલ્હી ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશ સાથે ઈન્ડિગો કનેક્ટિવિટીની સુવિધા આપવા બદલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો […]

5 વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે. હાલમાં આ સંખ્યા 145 છે. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. હાલ દેશમાં 700થી વધારે વિમાન છે અને દર વર્ષે 100 નવા વિમાન વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષમાં વિમાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code