1. Home
  2. Tag "Kailas Mansarovar"

કૈલાસ માનસરોવરની યાત્રા આ મંદિરના દર્શન કર્યા વગર છે અધૂરી

હિન્દુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રાનું ખૂબ જ ધાર્મિક માહાત્મ્ય છે. માનસરોવર કૈલાશ પર્વત પર આવેલો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતા અનુસાર કૈલાશ પર્વતને મેરુ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડની ધરી છે તેમજ શંકર ભગવાનનું આ મુખ્ય નિવાસસ્થાન છે. અહીંયાં જ દેવી સતીમાનો જમણો હાથ પડ્યો હતો! એટલે જ અહીં એક પાષાણ શિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code