અમદાવાદના કાળીગામ ગરનાળામાં છેલ્લા એક સપ્તાહથી ભરાયેલા પાણીને લીધે રસ્તો બંધ
અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ખાસ કરીને ગરનાળામાં ભરાયેલા પાણી ઉકરતા સમય લાગતો હોય છે. જેમાં કાળીગામમાં આવેલા ગરનાળામાં તો છેલ્લા એક સપ્તાહથી પાણી ભરાવાના લીધે ગરનાળા નીચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. શહેરના કાળીગામ વિસ્તારમાં આવેલા ગરનાળામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણી ભરાયેલું છે અને ગટરનું તેમજ વરસાદી પાણી […]