1. Home
  2. Tag "kandla port"

વાવાઝોડાનું સંકટઃ વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમાં રોકાયાં, કંડલા બંદર ઉપર કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા ઉપર ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વાવાઝોડાનો સૌથી વધારે ખતરો જામનગર, દ્વારકા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર ઉપર તોડાઈ રહ્યો છે. બીજી તરફ દરિયામાં હાલ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. દરમિયાન વિળાશ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં જ અટકાવી દેવામાં […]

ગુજરાતઃ કંડલા પોર્ટમાં ઓઇલ જેટીના વિકાસ માટે રૂ. 123.40 કરોડ મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે પીપીપી (જાહેર-ખાનગી-ભાગીદારી) યોજના હેઠળ બીઓટી (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે કંડલા ખાતે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે દીનદયાલ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 09 ના વિકાસની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઓઇલ જેટીના વિકસાવવા માટે અંદાજિત પ્રોજેક્ટ […]

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ મુકતા કંડલા બંદરે ઘઉં ભરેલી 500 ટ્રકો અટવાઈ,

ગાંધીધામ : દેશમાં ઘઉંના વધતા જતાં ભાવને કંટ્રોલ કરવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ મુકવામાં આવતા નિકાસકારો કફોડી સ્થિતિમાં મુકાયા છે. દેશમાં ઘઉંની નિકાસમાં 85 ટકા નિકાસ કંડલા અને મુંદ્રા બંદરેથી થઈ રહી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે બન્ને દેશોમાંથી ઘઉંની નિકાસ અટકી જતા તેનો ભારતને લાભ મળ્યો […]

વિદેશથી ઓક્સિજનની નળીઓ લઈને આવેલાં જહાજને કંડલા બંદરે અપાઈ પ્રાથમિકતા

ગાંધીધામ  :  કોરોના મહામારીને પગલે ઓકિસજનના બાટલાની ખૂબ માંગ વધી છે. તેવામાં કંડલાના દીનદયાળ બંદર ઉપર ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓકિસજન લેવામાં તકલીફ પડી રહી છે. કંપનીઓ ઓકિસજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ […]

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના વિકાસ માટે ત્રણ વર્ષમાં 1500 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે

ભુજઃ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને સુધારવા માટે રૂપિયા 1500 કરોડની ત્રણ વર્ષની એક મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. આ આયોજનમાં માર્ગોને પહોળા કરવા અને તેને સુધારવા, બંદર પર લાઇટો વધારવા, બેકઅપ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેનો વપરાશ શરૂ કરાવવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે.  તેમજ કંડલા […]

શંકાસ્પદ ઉપકરણો સાથે પાકિસ્તાન જતા ચીનના જહાજને ભારતીય સુરક્ષા એજન્સીએ અટકાવ્યું ?

જહાજ કરાંચી બંદર જતુ હતું જહાજ ઉપર હોંગકોંગનો ધ્વજ હતો અણુ પ્રક્રિયામાં કામમાં આવતા ઉપકરણો મળ્યાં અમદાવાદઃ શંકાસ્પદ ઉપકરણો લઈને પાકિસ્તાનના કરાંચી બંદર જઈ રહેલા ચીનના જહાજને ભારતીય સુરક્ષા એજન્સીએ અટકાવ્યું હતું. તેમજ જહાજમાં શંકાસ્પદ વસ્તુઓ લાગતા તેને કંડલા બંદર લાવવામાં આવ્યું હતું. જહાજમાં અણુ પ્રક્રિયામાં કામમાં આવતા ઉપકરણો મળી આવ્યાં હતા. ડીફેન્સ રીસર્ચ એન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code