નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે ખાસ પૂજા ? જાણો આ કન્યા પૂજાનું ખાસ મહત્વ
નવરાત્રીમાં અષટમીપૂજાનું ખાસ છે મહત્વ અનેર રાજ્યોમાં ઘૂમઘામથી આ પૂજા કરવામાં આવે છે. દિલ્હીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે, નવેનવ દિવસ મા ની પૂજા અર્ચના કરવામાં આવે છે જો કે આ નવ દિવસમાંથી અષ્ટમી અને નવમીની પૂાનું વિશેષ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દેવી પૂજાના આ […]