1. Home
  2. Tag "karachi"

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

કરાચીના શોપિંગ મોલમાં ભીષણ આગ, 9 લોકો દાઝી ગયા

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરુ કરાયાં આગની દૂર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યાં મૃત્યુઆંક વધવાની શકયતા નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કરાંચી સ્થિત એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાનું ચર્ચાઈ રહ્યું […]

વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં કોલકાતા, ઢાકા અને કરાચીનો સમાવેશ

નવી દિલ્હીઃ ઢાકાની હવાની ગુણવત્તા આજે સવારે ‘ખૂબ જ બિનઆરોગ્યપ્રદ’ ઝોનમાં રહી હતી. IQAir મુજબ, સવારે 8:57 વાગ્યે 227ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્કોર સાથે, બાંગ્લાદેશની રાજધાની સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. કોલકાતા અને પાકિસ્તાનનું કરાચી અનુક્રમે 274 અને 177 AQI સાથે પ્રથમ અને ત્રીજા સ્થાને છે. 101 અને […]

કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન પાકિસ્તાનના કરાંચી શહેરમાં યુનિવર્સિટી પાસે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ચીનની 3 મહિલા પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. દરમિયાન આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ ફિદાઈની હુમલાને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હોવાનો કરાંચી પોલીસે દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કન્ફ્યુશિયસ […]

પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ થતા ચાર લોકોના મોત

કરાચી યુનિવર્સિટીમાં થયો વિસ્ફોટ બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ચાર ચીની નાગરિકોના મોત   દિલ્હી:પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મોટો વિસ્ફોટ થયો હતો.કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે એક વાનમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.જયારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. જોકે આ બ્લાસ્ટનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર,આ […]

પાકિસ્તાનના કરાંચીમાં કબ્રસ્તાનમાં મૃતદેહ દફનાવવા નથી જગ્યા, જૂની કબર તોડીને ઉપર બનાવાય છે નવી

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં હાલ કબ્રસ્તાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જગ્યા નહીં મળતી હોવની ફરિયાદો ઉઠી છે. કબ્રસ્તાનમાં ક્યાક જગ્યા બાકી હોય તો પણ માફિયાઓ સક્રિય છે અને મૃતકોને દફનાવવા માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલે છે. કરાચીમાં ઘણા એવા કબ્રસ્તાન છે જ્યાં પહેલાથી જ દફનાવવામાં આવેલા મૃતકોની કબરો તોડીને […]

દિલ્હીથી દોહા જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી ધૂમાડો નિકળતા કરાંચીમાં ઈમરજન્સી લેન્ડીંગ

નવી દિલ્હીઃ દિલ્હીથી દોહા જઈ રહેલી કતાર એરવેઝની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પ્લેનમાં 100 પેસેન્જર્સ હતા, ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને લેન્ડ કરીને તમામ યાત્રીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની ફ્લાઈટે […]

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન નીકળી ગણેશ-હનુમાનની મૂર્તિ, કરાચીના પંચમુખી મંદિરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવા માગણી

પાકિસ્તાનમાં બેહદ કિંમતી અને પ્રાચીન 10 મૂર્તિઓ મળી આવી કરાચીના પંચમુખી હનુમાન મંદિરના પ્રાંગણમાંથી મળી આવી મૂર્તિઓ 1500 વર્ષ જૂનું પંચમુખી હનુમાન મંદિર આસ્થાનું છે કેન્દ્ર પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન એક મંદિરમાંથી ઐતિહાસિક મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ પાકિસ્તાનના કરાચી શાહી ખાતેના પ્રસિદ્ધ પુંજમુખી હનુમાન મંદિરમાંથી મળી છે. આ મૂર્તિઓમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ મળી […]

ભારતની સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું કર્યું પરીક્ષણ

પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું કર્યું પરીક્ષણ 290થી 320 કિ.મી.ની રેન્જ ધરાવે છે ગઝનવી મિસાઈલ ગઝનવી મિસાઈલ 700 કિ.ગ્રા.ના વિસ્ફોટક લઈ જવા સક્ષમ પાકિસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું ગુરુવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સપાટી પરથી સપાટી પર 290થી 320 કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી પાકિસ્તાની મિસાઈલ ગઝનવી 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ […]

કરાચીની આર્ટ્સ કાઉન્સિલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે શબાના આઝમી અને જાવેદ અખ્તર

પાકિસ્તાનમાં કરાચીની આર્ટ્સ કાઉન્સિલે બોલીવુડની અભિનેત્રી શબાના આઝમી અને તેમના પતિ અને પટકથા લેખક જાવેદ અખ્તરને જાણીતા શાયર કૈફી આઝમીને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. આર્ટ્સ કાઉન્સિલના એક પદાધિકારીએ કહ્યુ છે કે તેમણે કૈફી આઝમીના પુત્રી શબાના આઝમી અને તેમના પતિ જાવેદ અખ્તરને ભારતની કેટલીક અન્ય જાણીતી શખ્સિયતો સાથે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code