શું તમને કર્મનાથ મહાદેવ વિશે જાણો છો? આ છે કામનાપૂર્તિ કર્મનાથનો મહિમા
શ્રાવણ મહિનામાં શિવભક્તો ભગવાન ભોલેનાથની ભક્તિમાં એવી તલ્લીન થતા હોય છે એવુ લાગે કે તેમના માટે શિવ જ બધુ છે અને શિવ જ તેમની દુનિયા, જો તે વાતમાં કોઈ શંકા નથી, દરેક વ્યક્તિએ ભક્તિ કરવી તો આ રીતે જ કરવી જોઈએ પણ શિવભક્તોએ આ પવિત્ર શ્રાવણ મહિનામાં કર્મનાથ મહાદેવ વિશે પણ જાણવું જોઈએ. વાત એવી […]