1. Home
  2. Tag "Kartarpur Corridor"

કરતારપુર કોરિડોર અંગે ભારતે પાકિસ્તાનને આપ્યો સદ્ભાવનાનો સંદેશ – અન્ય મંદિરો ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો

ભારતે પાકિસ્તાનને આપ્યો સદ્ભભાવનાનો સંદેશ કરતાપુર ખોલ્યા બાદ અન્ય મંદિરો ખોલવા મામલે પ્રસ્તાવ મૂક્યો   દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન ગમે તે રીતે ભારતની શાંતિમાં ખેલલ પહોંચાડવાના પ્રયત્ન કરતું રહેતું હોય છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના દુશ્મનાવટના સંબંધોથી સમગ્ર વિશ્વ વાકેફ છે, પરંતુ યુદ્ધ પછી પણ શાંતિ અને સદ્ભાવનાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે. ત્યારે હવે […]

દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા ભાઇઓનું 74 વર્ષે મિલન, સર્જાઇ ભાવનાત્મક ક્ષણો, જુઓ VIDEO

દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા બે ભાઇઓનું મિલન 74 વર્ષ બાદ બંને ભાઇઓ એકબીજાન મળ્યા ખૂબ જ ભાવનાત્મક ક્ષણો સર્જાઇ નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરતારપુર સ્થિત દરબાર સાહિબ પાસે ભારતના ભાગલા સમયે એકબીજાથી વિખૂટા પડેલા બે ભાઇઓનો ભરત મિલાપ થયો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજનથી 74 વર્ષ બાદ બે ભાઇઓ એકબીજાને મળ્યા ત્યારે ખૂબ જ ભાવુક ક્ષણો જોવા મળી […]

શીખ શ્રદ્વાળુઓને ગુરુ પર્વની ભેટ, 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલશે

મોદી સરકારે આપી ગુરુ પર્વની ભેટ 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોર ખુલશે મોદી સરકારે લીધો નિર્ણય નવી દિલ્હી: ગુરુ પર્વને આડે હવે એક દિવસ બાકી છે ત્યારે શીખ સમુદાયના શ્રદ્વાળુઓ માટે એક ખુશખબર છે. ગુરુ પર્વને ધ્યાનમાં રાખતા મોદી સરકેર 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ માધ્યમથી જાણકારી આપી […]

પંજાબના બીજેપીના 11 નેતાઓ એ પીએમ મોદી સાથે કરી મુલાકાતઃ ગુરુપર્વ પહેલા કરતારપુર કોરિડોર ખોલવાની કરી અપીલ

પીએમ મોદી સાથે પંજાબના નેતાની મુલાકાત ગુરુપર્વ પહેલા કરતારપુર ખોલવાની પીએમ મોદીને અપીલ દિલ્હીઃ- પંજાબના ભાજપના નેતાઓના એક પ્રતિનિધિમંડળે રવિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ વડાપ્રધાનને ગુરુપર્વ પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવાની અપીલ કરી.ઉલ્લેખનીય છે કે આ કોરિડોર ભારતીય તીર્થયાત્રીઓને પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેવા માટે ભારતથી […]

પાકિસ્તાને ભારતને શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર ફરીથી ખોલવાની અપીલ કરી

દિલ્હી :પાકિસ્તાને મંગળવારે ભારતને કરતારપુર કોરિડોર ફરીથી ખોલવા અને શીખ શ્રદ્ધાળુઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપવા અપીલ કરી છે. વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ 9 નવેમ્બર, 2019ના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ કોરિડોર ખોલ્યાના થોડા મહિના પછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code