1. Home
  2. Tag "‘Kartavya Path’"

75મો ગણતંત્ર દિવસ : ઈતિહાસમાં પહેલીવાર થલસેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે કેપ્ટન શરણ્યા રાવ, જાણો કોણ છે આ મહિલા અધિકારી?

નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ ગણતંત્ર દિવસ દેશવાસીઓ ખાસ કરીને મહિલાઓ માટે ઘણી દ્રષ્ટિએ ઐતિહાસિક છે. આના સંદર્ભે ગણતંત્ર દિવસ માટે ઝાંખી, પરેડ અને થીમના કેન્દ્રમાં મહિલાઓ છે. સૌથી મોટું પરિવર્તન ત્રણેય સેનાઓની એક મહિલા ટુકડી માર્ચ કરી […]

74મા પ્રજાસત્તાક દિવસે PM મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ આપી,કર્તવ્યપથ પર કેસરીયા-પીળી બાંધણીની પાઘડીમાં જોવા મળ્યા

  દિલ્હીઃ-  દેશઆજે 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે રાજધાનીમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ધ્વજ ફરકાવ્યો હતો, ત્યારે દેશની રાજધાનીમાં આજે ઉત્સવનો માહોલ છે.દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. ત્યારે આજની  પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં પીએમ મોદી જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે […]

રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર 45 હજાર દર્શકો પરેડ નિહાળશે – VVIP આમંત્રણ ઘટાડાયું

દિલ્હીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ શરુ આ વખતે કર્તવ્ય પથ પર 45 હજાર દર્શકો પરેડ નિહાળશે રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિનને લઈને સમગ્ર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ,આ વખતે તંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કર્ત્વય પથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાશે આ પરેડને જોવા માટે કુલ 45 હજારથી વધુ દર્શકો સામેલ થશે. આ ગણતંત્ર દિવસે […]

‘કર્તવ્ય પથ’ એ પરિવર્તનની છે નિશાની – આજે સાંજે પીએમ મોદીના હસ્ત થશે તેનું ઉદ્ધાટન, જાણો તેની ખાસિયતો

‘કર્તવ્યપથ’ એ પરિવર્તનની છે નિશાની  આજે સાંજે પીએમ મોદીના હસ્ત થશે તેનું ઉદ્ધાટન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્તવ્ય પથ”નું ઉદ્ઘાટન કરશે અને ઈન્ડિયા ગેટ ખાતે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. ગઈકાલે જ એનડીએમસીએ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી મળેલો ઠરાવ પસાર કરીને “રાજપથ” નું નામ બદલીને “કર્તવ્ય […]

પીએમ મોદી 8 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 7 વાગ્યે ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન કરશે.તે અગાઉના રાજપથથી સત્તાનું પ્રતિક હોવાના કારણે કર્તવ્ય પથ તરફના પરિવર્તનનું પ્રતીક છે જે જાહેર માલિકી અને સશક્તીકરણનું ઉદાહરણ છે.વડાપ્રધાન આ પ્રસંગે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.આ પગલાં અમૃતકાલમાં નવા ભારત માટે વડા પ્રધાનના બીજા ‘પંચ પ્રાણ’ સાથે સુસંગત છે: ‘વસાહતી માનસિકતાના કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code