1. Home
  2. Tag "kashmir issue"

POK ખાલી કરો તો કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે, જયશંકરે પાકિસ્તાની પત્રકારને લંડનમાં બોલતા રોક્યા

જયશંકરે કહ્યું- કાશ્મીર સમસ્યાનું કારણ પાકિસ્તાન છે પાકિસ્તાન POK ખાલી કરશે તો કાશ્મીરનો ઉકેલ આવશે કલમ 370 હટાવવા એ કાશ્મીર ઉકેલ તરફનું પ્રથમ પગલું છે: જયશંકર બ્રિટનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે જો પાકિસ્તાન PoKમાંથી હટી જશે તો કાશ્મીર સમસ્યા હલ થઈ જશે. જયશંકરે લંડન સ્થિત થિંક ટેંક ચથમ હાઉસ […]

‘ઘરનું સંભાળો’ કહીને ભારતના વિદેશમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

તુર્કીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતનો સણસણતો જવાબ ભારતના વિદેશમંત્રીએ સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને બોલતી બંધ કરી દીધી જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: તુર્કીને ભારતે સણસણતો જવાબ આપી દીધો છે. હકીકતમાં યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગોને તેમના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સણસણતો શાબ્દિક પ્રહાર કરીને સામે સાઇપ્રસનો મુદ્દો ઉઠાવીને એર્દોગોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code