1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરમાંથી કલમ 370  હટાવ્યા બાદ પ્રથમ વખત પીઅમ મોદી 24 એપ્રિલના રોજ લેશે મુલાકાત

પીએમ મોદી 24 એપ્રિલના રોજ લેશે કાશ્મીરની મુલાકાત કાશ્મીરી પંડિતોને પણ મળશે 370 નાબૂદ થયા બાદ તેમની આ પહેલી મુલાકાત હશે શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાથી કલક 370 હટાવ્યા બાદ અનેક નેતાઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે આ સાથે જ દેશવિદેશમા મંત્રીઓ એ પણ અહીંની સ્થિતિનું નિરિક્ષણ કર્યું છે, ત્યારે ગહવે કલમ 370 હટાવ્યા બાદ […]

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

એનએઆઈના શ્રીનગર ખાતે દરોડા એનજીએના માધ્યનમથી ટેરર ફંડિંગનો મામલોટ તપાસમાં  કેટલાક નાણાકીંય દસ્તાવેજ મળી આવ્યા   શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે […]

કાશ્મીરમાં હિન્દુઓ ઉપર અત્યાચારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990માં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થયા બાદ યુવાનો અને દેશની જનતા વર્ષ 1990માં કાશ્મીરમાં શું થયું હતું અને કોને-કોને પંડિતો ઉપર અત્યાચાર ગુજાર્યો તે વિવિધ માધ્યમો મારફતે જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર […]

ભારતમાં અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના સમયના, જાણો આવા બજાર વિશે

નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. […]

કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સીઆરપીએફએ એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 175 આંતકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે 19 જેટલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સીઆરપીએફના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 1લી માર્ચ 2021થી 16મી માર્ચ 2022 સુધીમાં 183 જેટલા […]

આ છે ભારતના સ્વર્ગમાં આવેલા કેટલાક સુંદર સ્થળો – જાણીલો કાશ્મીરમાં ફરવા  માટેની આટલી જગ્યાઓ 

કાશ્મીર દેશની જન્નત ગણાય છે અહી ફરવા માટે દેશભરના પ્રવાસીઓ આવે છે કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે કારણ કે તેની સુંદરતા સૌ કોઈના મન મોહીલે તેવી હોય છે, અહી બરફની વર્ષો, નદીઓ ઝરણાઓ અને ચારેતરફ બરફની છવાયેલી ચાદરોમાંથી ડોકાતી ગ્રીનનરી કોને જોવી ન ગમે, પરંતુ કશ્મીર જતા વખતે એક વખત તો ચોક્કસ સૌ કોઈને […]

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો,એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો એક જવાન શહીદ ચાર જવાન થયા ઈજાગ્રસ્ત શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આવેલા નિશાંત પાર્ક નજીક સીઆરપીએફની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. એ વખતે સીઆરપીએફના જવાનો પર છુપાયેલા આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો  હતો.આ હુમલામાં એક જવાન શહીદ થયા હતા અને ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જાણકારી અનુસાર અત્યારે આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષાદળોએ […]

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીનો ઠાર

દક્ષિણ કાશ્મીરમાં સેનાએ બે ઓપરેશન હાથ ઘર્યા 6 આતંકીઓને કર્યા ઢેર   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર અવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે,ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની તર્જ […]

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરમાં કઈક અલગ કરવાના મૂડમાં

જમ્મુ કાશ્મીરમાં કંઈક નવું થવાની સંભાવના ગુલામ નબી આઝાદ પર નેતાઓની નજર કોંગ્રેસમાં પણ ચિંતાના વાદળા બન્યા દિલ્હી:છેલ્લા કેટલાક સમયથી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરને લઈને સતત મીડિયામાં આવી રહ્યા છે. તેમના નિવેદનો કોંગ્રેસ તથા ભાજપના નેતાઓની ચિંતામાં વધારો કરી રહ્યા છે, ત્યારે સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મોટો ફેરફાર થઈ […]

કાશ્મીર અને લદ્દાખના આ સુંદર સ્થળો પર કરો નવા વર્ષની ઉજવણી  

નવા વર્ષની ઉજવણી કરવા માંગો છો ? તો કાશ્મીર અને લદ્દાખની લો મુલાકાત શિયાળામાં આ સ્થળની લઇ શકો છો મુલાકાત કાશ્મીર અને લદ્દાખ તેમની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. કાશ્મીર અને લદ્દાખ બંને શિયાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે. તમે આ સ્થળો પર નવા વર્ષની ઉજવણી પણ કરી શકો છો. આ દરમિયાન તમે અહીં સુંદર મેદાનો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code