1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરમાં શ્રમિકોની હત્યાથી બિહારમાં રોષઃ કાશ્મીરની જવાબદારી બિહારીઓને સોંપવાની માંગણી

દિલ્હીઃ કાશ્મીરમાં એક પછી એક બિહારી શ્રમજીવીઓની હત્યાથી લોકોમાં શોકની સાથે ગુસ્સો ફેલાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે યુવાનોની ગોળીમારીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર બુહારના ચાર નાગરિકોની હત્યા થઈ ચુકી છે. આ મુદ્દા ઉપર બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કાશ્મીરની […]

જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસી શ્રીમજીવીઓને લઈને કોઈ એડવાઈઝરી જાહેર નહીં કરાઈ હોવાનો IGનો દાવો

દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં 24 કલાક દરમિયાન પ્રવાસી મજૂરો ઉપર હુમલાની ત્રીજી ઘટના બની છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બિહારના બે શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન બિન-સ્થાનિક મજૂરોને નજીકના સુરક્ષા શિબિરોમાં રાખવાની વાત આમે આવી હતી. જો કે, મીડિયા […]

કાશ્મીરમાં પિસ્ટલ કિલિંગ પાછળ પાકિસ્તાનનું માઈન્ડઃ ISIએ અનેક નાના-નાના આતંકવાદી સંગઠનો ઉભા કર્યાં

દિલ્હીઃ કાશ્મીરમાં થઈ રહેલી પિસ્ટલ કિલિંગને લઈને પાકિસ્તાનના કાવતરાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ કાશ્મીરમાં નવા નામ સાથે અનેક આતંકવાદી સંગઠનો ઉભા કરી દીધા છે. રવિવારે બે શ્રમજીવીઓની કાશ્મીરમાં હત્યા કરવામાં આવી હતી. જેની જવાબદારી યુનાઈટેડ લિબ્રેશન ફ્રન્ટ-જમ્મુ એન્ક કાશ્મીરએ લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરના રોજ એક સ્કૂલના પ્રિન્સિપાલ […]

ભારત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમ્મુ કાશ્મીરમાં કામદાર પ્રવાસીઓને સેનાના કેમ્પમાં રાખવાના આદેશ

કામદાર પ્રવાસીઓ સેનાના કેમ્પમાં રોકાી શકશે કાનદાર પ્રવાસીઓને કેમ્પમાં રાખવાના આદેશ આપ્યા શ્રીનગરઃ-  છેલ્લા થોડાક સમયથી જમ્મુ કાશ્મીરના ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતી જોઈા શકાય છે અત્યાર સુધી આ મહિનાની અંદર 11 લોકોના મોત થી ચૂક્યા છએ ત્યારે સરકાર સતત ચિંતામાં છે, આ બાબતે હવે ભારત સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે નક્કી […]

કાશ્મીરમાં પાર્ટટાઈમ આતંકવાદીનો ઉપદ્રવઃ હુમલા બાદ આરોપીઓ સામાન્ય જીવન જીવવા લાગે છે

આવા આતંકવાદીઓ પિસ્તોલથી ગુનાને આપે છે અંજામ પાર્ટટાઈમ આતંકવાદીઓ સુરક્ષી એજન્સીઓ માટે મોટો પડકાર આતંકવાદીઓના લિસ્ટમાં નામ નહીં હોવાથી મુશ્કેલીમાં વધારો દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં સુરક્ષદળો માટે નવો પડકાર ઉભો થયો છે. ઘાટીમાં પાર્ટ ટાઈમ અથવા હાઈબ્રિડ આતંકવાદીઓ ઉપસ્થિતિ દેશમાં મોટા ખતરા સમાન છે. પાર્ટટાઈમ એટલે હાઈબ્રિડ આતંકવાદીઓ સુરક્ષાદળોની યાદીમાં નથી હોતા અને આતંકવાદી હુમલાને અંજામ […]

કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ […]

કાશ્મીરમાં નિર્દોશોની હત્યાઓના પગલે કેન્દ્ર સરકાર ચિંતિત, અમિત શાહે સુરક્ષા એજન્સીઓને કર્યા નિર્દેશ

દિલ્હીઃ કાશ્મીરમાં ફરી એકવાર વર્ષો બાદ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્તિ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત સહિતના નિર્દોશો ઉપર હુમલો કરી રહ્યાં છે. વર્ષ 1990 બાદ કાશ્મીરમાં જે પેટર્નથી કાશ્મીરી પંડિત ઉપર હુમલા થતા હોય તેવી રીતે જ આ ઘટનાને અંજામ આવતો હોવાનું મનાઈ રહ્યું છે. કાશ્મીરમાં નિર્દોશો ઉપર થઈ રહેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે […]

કાશ્મીરઃ બે શિક્ષકોની હત્યા પહેલા આતંકવાદીઓએ આઈડી કાર્ડ જોઈને કાશ્મીરી મુસ્લિમ નહીં હોવાની ખાતરી કરી હતી

દિલ્હીઃ શ્રીનગરમાં ઈદગાહ વિસ્તારમાં સરકારી સ્કૂલમાં થયેલી હત્યાઓને પગલે ખળભળાટ મચી ગયો છે. પરિસરની અંદર ઘુસેલા આતંકવાદીઓએ બે શિક્ષકોને નિશાન બનાવીને ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બંને ટીચરોના ઓળખપત્રો જોયા બાદ આતંકવાદીઓએ તેમની હત્યા કરી હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું. આતંકવાદીઓ આઈડી કાર્ડ જોયા ચોક્કસ કર્યું હતું કે, મહિલા પ્રિન્સિપાલ કાશ્મીરી શિખ સમુદાયની છે […]

પાકિસ્તાન સેના, ISI અને લશ્કર-એ-તૈયબા ભારત અને કાશ્મીર વિશે જુઠ્ઠ ફેલાવે છેઃ આતંકવાદી બાબર

દિલ્હીઃ ઉરી સેકટરમાંથી ઝડપાયેલા પાકિસ્તાનના આતંકવાદીએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. એટલું જ બાબર નામના આ આતંકવાદીએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને પરત માતા પાસે લઈ જવા માટે વિનંતી કરી છે. ભારતીય સેનાએ જાહેર કરેલા બાબર પાત્રાના વીડિયોમાં બાબરે કહ્યું હતું કે, મને લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડર, આઈએસઆઈ અને પાકિસ્તાની સેના મારી માતા […]

જો ભારતીય સેના ના હોત તો કાશ્મીરમાં પણ અફઘાનિસ્તાનની જેવી સ્થિતિ હોત: બ્રિટિશ સાંસદ

બ્રિટનની સંસદમાં પણ કાશ્મીર અંગે થઇ ચર્ચા ભારતીય સેના ના હોત તો કાશ્મીરમાં પણ તાલિબાન શાસન જેવી સ્થિતિ હોત: બ્રિટિશ સાંસદ જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ લોકતંત્રનો ખાતમો થઇ જશે નવી દિલ્હી: કાશ્મીર અંગે બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ હતી. બ્રિટનની સંસદમાં ચર્ચા સત્ર દરમિયાન સાંસદ બોબ બ્લેકમેને ચેતવણી આપી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code