ઓડિશા ટ્રેન અકસ્માત બાદ ‘કવચ’ને લઈને ઉઠ્યા સવાલ, 2024 સુધી તમામ ટ્રેનોમાં ‘કવચ’ સ્થાપિત કરાશે
ઓડિશા ટ્રેન એકસ્માત બાદ સરકાર એલર્ટ 2024 સુધી તમામ ટ્રેનોમાં સુરક્ષા કવચ સ્થાપિત કરાશે ઓડિશાના બાલાસોરમાં શુર્કવારની સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા છે તો 100ૃ જેટલા લોકો ઘાયલ થયા છે આ આકસ્માત બાદ રેલ્વેની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર પણ સતર્ક બની છે. પ્રાપ્ત […]