ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે કાવડ સંઘો સાથે યોજેલી બેઠક બાદ કાવડ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો
યોગી સરકારનો મહત્વનો નિર્ણય કોરોનાની સ્થિતિને જોતા કાવડયાત્રા રદ કરી આ પહેલા કોર્ટે પણ યાત્રા ન યોજવા જણાવ્યું હતું લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી કાવડ યાત્રાને લઈને અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે યાત્રાને લઈને યુપી સરકારે કાવડ યુનિયનો સાથે વાતચીત કર્યા બાદ મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લેતા […]