દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર: ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને કેદારનાથ યાત્રા અટકાવાઈ ,અનેક હાઈવે અવરોધિત
ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહી કેદારનાથ યાત્રા અટકાવાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ચોમાસાએ દસ્કત આપી દીધી છે ત્યારે દેશના પહાડી વિસ્તારોમાં વરસાદે તબાહી ફેલાવી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં 6 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ સિવાય યુપી, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે. […]


