1. Home
  2. Tag "KEDARNATH"

ચારધામ યાત્રા માં વરસાદ બન્યો વિઘ્ન કેદારનાથ ના યાત્રીઓ ને રોકવામાં આવ્યા

વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા […]

કેદારનાથ-બદ્રીનાથમાં યુટ્યુબર્સ નહીં બનાવી શકશે રીલ,પુજારીઓ પણ નહીં લઇ શકે દક્ષિણા  

દહેરાદુન:ચારધામ યાત્રા એપ્રિલમાં શરૂ થવાની છે. ગત વર્ષની ચારધામ યાત્રા દરમિયાન અનેક વિવાદો સામે આવ્યા હતા.ગયા વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરાથી રીલ બનાવવાને લઈને વિવાદ થયો હતો.એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થતી બોલાચાલીને લઈને કેટલાક યુટ્યુબ વીડિયો પણ સામે આવ્યા હતા.આ વખતે પ્રશાસને યાત્રા દરમિયાન કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો […]

શિવભક્તો માટે સારા સમાચાર – કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલ ખોલવામાં આવશે

કેદારનાથના કપાટચ 25 એપ્રિલથી ખુલશે ભક્તો ફરી કરી શકશે દર્શન દહેરાદૂનઃ- ભગવાન શિવના ભક્તો માટે જાણીતું કેદારનાથ ધામ વિશઅવભરમાં લોકપ્રિય છે જો કે જૂન મહિના બાદ આ મંદિરના દ્રારા બંધ કરી દેવામાં આવે છએ ત્યારે હવે અપ્રિલ મહિનામાં ભક્તો માટે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની […]

શિવરાત્રી વિશેષ:ઉત્તરાખંડનું સૌથી સુંદર મંદિર કેદારનાથ કે જ્યાં પાંડવોને પાપમાંથી મળી હતી મુક્તિ

એ વાત કહેવાની જરૂર નથી કે કેદારનાથ મંદિર હિંદુઓનું સૌથી મોટું નિવાસસ્થાન છે અને દરેક શિવભક્ત જીવનમાં ઓછામાં ઓછું એકવાર અહીં દર્શન માટે આવે છે.આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, તો ચાલો આ પ્રસંગે કેદારનાથ મંદિર વિશે વધુ નજીકથી જાણીએ તેમજ આ સુંદર નિવાસ સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા… દેશના બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથ ધામ ખૂબ ઊંચાઈ […]

આજરોજથી કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ થશે બંધ

આજે ગુરુવારથી કેદારનાથના કપાટ થશે બંધ શિયાળામાં દર વર્ષે આ સમયગાળા પર કપાટ બંધ કરાય છે દહેરાદૂરઃ- હવે દેશભરકમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરુાત થઈ ચૂકી છે ત્યારે ભારતના જગપ્રખ્યાત ગણાતા અને ઉત્તરાખંમડમાં આવેલા મંદિરના કપાટ પણ બંધ થવા જઈ રહ્યા છે ,પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ભાઈ બીજ નિમિત્તે ભગવાન કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 કલાકે બંધ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કેદારનાથની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. પરંપરાગત પહાડી પહેરવેશ પહેરીને, પીએમ મોદીએ આંતરિક ગર્ભગૃહમાં રૂદ્રાભિષેક કર્યો અને નંદીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથ […]

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ

નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના […]

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ. એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ […]

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી

દહેરાદૂન:શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે તારાજી બાદ હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય […]

કેદારનાથના પણ કેટલાક રહસ્યો છે! શું તમે જાણો છો તેના વિશે?

ભારતમાં કેદારનાથ ફરવા માટે લોકોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળે છે, દેશના દરેક રાજ્યોમાંથી આ સ્થળે પર લોકો ફરવા આવે છે અને જો વાત કરવામાં આવે વિદેશી પ્રવાસીઓની તો બહારના દેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીયા ફરવા આવે છે. તો આવો જાણીએ કે આ મંદિરના કેટલાક રહસ્યો વિશે.. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code