દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધોઃ મનજિદરસિંહ સિરસા
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે. પંજાબમાં કેજરીવાલના આગમન બાદ હવે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, અરવિંદ કેજરીવાલ વિપશ્યના […]