1. Home
  2. Tag "kejriwal"

આંદોલનના નામે યુવાનોની બલી, નેતાઓનું વૈભવી જીવન અને નિર્દોષો પર કેસની કડવી વાસ્તવિકતા

હેમંત પરમાર દ્વારા ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આંદોલનોની એક નવી જ પેટર્ન જોવા મળી રહી છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન એ જનતાનો અધિકાર છે, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલનો દેશહિત માટે નહીં, પણ ચોક્કસ રાજકીય ઇકોસિસ્ટમ અને વ્યક્તિગત સ્વાર્થ માટે પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ આંદોલનોની સૌથી મોટી […]

ગુજરાત પોલીસ વિરોધી કેજરીવાલના આક્ષેપનો પર્દાફાશ, જુઓ વીડિયો

આઈબી (IB) ઓફિસરના નામે આમ આદમી પાર્ટીના જ કાર્યકરને ધમકાવવાના કેસમાં આપના વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ આણંદ, 30 મે 2026: – આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને પક્ષના જ એક કાર્યકરને ધમકાવવાના આરોપમાં આમ આદમી પાર્ટી (AAP) ના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ […]

કેજરીવાલે જિલ્લા પંચાયતમાં “આપ”ની જીતને “સરકાર” ગણાવી, આખા દેશમાં ટ્રોલ થયા

રિવોઈ ન્યૂઝ, 25 મે, 2026 – અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત અને ત્યાં હોદ્દેદારોની નિમણૂકને સરકારની રચના ગણાવી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં તેમનો પક્ષ ગુજરાતમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કેજરીવાલને મતે જિલ્લા પંચાયતમાં […]

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 23 આરોપી દોષમુક્ત જાહેર, આપ નેતા થયા ભાવુક

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Kejriwal acquitted in excise scam દિલ્હી શરાબ કૌભાંડના આરોપીઓને અદાલતે દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 સામે આરોપ ઘડાયા હતા પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તમામને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા અને પોતે પ્રામાણિક […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધોઃ મનજિદરસિંહ સિરસા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે. પંજાબમાં કેજરીવાલના આગમન બાદ હવે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, અરવિંદ કેજરીવાલ વિપશ્યના […]

દિલ્હી ચૂંટણીમાં પરાજયનો મુદ્દે કેજરિવાલને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનંદન પાઠવ્યાં!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી ચૂંટણીમાં પોતાની હારની સમીક્ષા કરી રહી છે. દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની મંડોલી જેલમાંથી એક પત્ર આવ્યો છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે. મહાઠગ ચંદ્રશેખરએ […]

કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કોર્ટની નોટીસ, યમુનામાં ઝેરના દાવાઓ પર મુશ્કેલી વધી

યમુના પાણીમાં ઝેરના દાવાને લઈને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે હરિયાણાના સોનેપાતની અદાલતે તેમના દાવા અંગે આપ સુપ્રીમોને નોટિસ ફટકારી હતી અને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કહ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) નેહા ગોયલે સોનેપતના આરએઆઈ વોટર સર્વિસ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા દાખલ કરેલી ફરિયાદ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નેહા ગોયલે નોટિસ ફટકારી […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કર્યું ઘોષણાપત્ર, કેજરીવાલે 15 ગેરંટી આપી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા “કેજરીવાલની ગેરંટી” નામનો પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા હતા, અને આરોપ લગાવ્યો કે તે AAP વચન આધારિત શાસનની નકલ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  “દેશમાં ‘ગેરંટી’ […]

દિલ્હી ચૂંટણી: કેજરીવાલે પાંચ વર્ષમાં દિલ્હીમાં બેરોજગારી ખતમ કરવાનું વચન આપ્યું

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બેરોજગારી દૂર કરવાનો સંકલ્પ લીધો હોવાનું જાણવા મળે છે. એક વીડિયો સંદેશમાં રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરતા, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “મારી પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code