1. Home
  2. Tag "kejriwal"

કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કોર્ટની નોટીસ, યમુનામાં ઝેરના દાવાઓ પર મુશ્કેલી વધી

યમુના પાણીમાં ઝેરના દાવાને લઈને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે હરિયાણાના સોનેપાતની અદાલતે તેમના દાવા અંગે આપ સુપ્રીમોને નોટિસ ફટકારી હતી અને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કહ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) નેહા ગોયલે સોનેપતના આરએઆઈ વોટર સર્વિસ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા દાખલ કરેલી ફરિયાદ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નેહા ગોયલે નોટિસ ફટકારી […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કર્યું ઘોષણાપત્ર, કેજરીવાલે 15 ગેરંટી આપી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા “કેજરીવાલની ગેરંટી” નામનો પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા હતા, અને આરોપ લગાવ્યો કે તે AAP વચન આધારિત શાસનની નકલ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  “દેશમાં ‘ગેરંટી’ […]

દિલ્હી ચૂંટણી: કેજરીવાલે પાંચ વર્ષમાં દિલ્હીમાં બેરોજગારી ખતમ કરવાનું વચન આપ્યું

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બેરોજગારી દૂર કરવાનો સંકલ્પ લીધો હોવાનું જાણવા મળે છે. એક વીડિયો સંદેશમાં રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરતા, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “મારી પ્રથમ […]

દિલ્હી ચૂંટણી: ભાજપે કેજરીવાલને ‘શીશમહલવાલા આદમ-એ-આઝમ’ કહેતું પોસ્ટર બહાર પાડ્યું

નવી દિલ્હીઃ દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શીશમહલના ‘આપદા-એ-આઝમ’ ગણાવ્યા છે. ભાજપે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડ્યું અને કેજરીવાલને શીશમહલના ‘આદમ-એ-આઝમ’ કહ્યા હતા. દિલ્હી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટર ફિલ્મ “જોધા અકબર” નું સંપાદિત પોસ્ટર છે અને તેમાં શ્રી […]

દિલ્હી ચૂંટણીઃ પૂર્વાંચલના લોકો મામલે ભાજપાએ કેજરિવાલ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ જારી કરાયેલી પોસ્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કેજરિવાલ સત્તા જવાના ડરથી માનસિક સંતુલન ગુમાવી ચુક્યાં છે. સચદેવાએ શુક્રવારે પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધન […]

કેજરીવાલે 10 વર્ષમાં મૌલવીઓને જેટલા પૈસા આપ્યા તેટલા પૈસા પહેલા પૂજારીઓને આપવા જોઈએ: ભાજપ

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ પૂજારીઓ અને પુરોહિતોને વચન આપ્યું હતું જેના માટે તેને છેલ્લા ઘણા સમયથી કોર્નર કરવામાં આવી રહી હતી. ઈમામોને વેતન આપતી આપ સરકારે હવે કહ્યું છે કે જો તે વિધાનસભા ચૂંટણી જીતશે તો દિલ્હીના પૂજારીઓ અને પૂરોહિતને પણ 18,000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે. ભારતીય જનતા […]

કેજરીવાલની જયૂડિશિયલ કસ્ટડી લંબાવાઇ, હવે 8 ઓગસ્ટે થશે સુનાવણી

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જયૂડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. હવે આ મામલે સુનાવણી 8 ઓગસ્ટે થશે. સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા […]

જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છેઃ આતિશી

ઇડી દ્વારા જામીન મળવા છતા સીબીઆઇ દ્વારા પણ તેમના પર કેસ દાખલ કરાયો હોવાથી એ કેસમાં જામીન ન મળે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત છે ત્યારે, તેમના સ્વાસ્થ્યને લઇને અનેક બાબતો સામે આવી રહી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. […]

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code