1. Home
  2. Tag "kerala"

સૌથી શિક્ષિત “ગણાતા” રાજ્ય કેરળના 70 ટકા ધારાસભ્યો ફોજદારી કેસોમાં સપડાયેલા છે

નવી દિલ્હી, 19 માર્ચ, 2026: Kerala દેશના સૌથી શિક્ષિત રાજ્ય તરીકે ચગાવવામાં આવતા કેરળના મોટાભાગના ધારાસભ્યો ફોજદારી કેસોમાં સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને કેરળ ઈલેક્શન વોચના નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે કેરળ વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોમાંથી લગભગ 70 ટકા પર ગુનાઈત કેસો નોંધાયેલા છે. આ અહેવાલમાં એ પણ […]

પ્રધાનમંત્રી મોદી કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

નવી દિલ્હી, 11 માર્ચ 2026: કેરળની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોચી રિફાઇનરીમાં 5,500 કરોડના રોકાણથી બનેલા પોલીપ્રોપીલીન યુનિટનો શિલાન્યાસ કરશે. 400 કિલોટનની વાર્ષિક ક્ષમતા સાથે, આ યુનિટ દેશની સ્થાનિક પોલિમર ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી થલપ્પડી અને ચેંગાલા વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ-લેન વિસ્તરણ અને કોઝિકોડ બાયપાસનું ઉદ્ઘાટન પણ કરશે. મોદી શોરાનુર-નિલામ્બુર રોડ […]

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે, કેન્દ્ર સરકારે નામ બદલવાની આપી મંજુરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને કેરલમ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, જ્યારે ભાષાના આધાર ઉપર રાજ્યનું નિર્માણ થયું ત્યારથી જ આ માંગણી હતી કે, કેરલની જગ્યાએ નામ કેરલમ હોવુ જોઈએ. આ માંગને કેબિનેટે સ્વિકારી લીધી છે. આ પગલુ આ વર્ષે કેરલમાં થનારી વિધાનસભાની […]

કેરળમાં વિસ્ફોટક ભરેલી ટ્રક ઝડપાઈ, મહિલા માલિકની અટકાયત

બેંગ્લોર, 7 ફેબ્રુઆરી 2026: કેરળના મલપ્પુરમ જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. ચેમ્માદ વિસ્તારમાં ડુંગળી ભરેલી એક ટ્રકમાંથી જંગી માત્રામાં વિસ્ફોટક મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ડુંગળની આડ હેઠલ છુપાલેવા 10500થી વધારે જિલેટિન સ્ટીક અને ડિટોનેટર જપ્ત કર્યાં હતા. એટલું જ નહીં ટ્રકની મહિલા માલિકની પણ અટકાયત કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ […]

કેરળ: તરબૂચના ઢગલામાં છુપાવીને વિસ્ફોટકોની દાણચોરી, પોલીસે 100 થી વધુ બોક્સ જપ્ત કર્યા

કેરળ, 05 ફેબ્રુઆરી 2026: કેરળના પલક્કડમાં પોલીસે એક પિક-અપ વાનમાંથી 100 થી વધુ વિસ્ફોટક બોક્સ અને 20 થી વધુ ડેટોનેટર જપ્ત કર્યા છે. વિસ્ફોટકો તરબૂચ નીચે છુપાવીને લઈ જવામાં આવી રહ્યા હતા. કોઈમ્બતુરથી બોક્સ લોડ કરીને ત્રિશુરની ખાણમાં લઈ જતો હોવાનું કહેનાર ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદેસર વિસ્ફોટકો અંગેની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી […]

કેરલમાં PM મોદીએ વિકાસ કાર્યોની ભેટ આપી, કોંગ્રેસ-ડાબેરીઓ ઉપર કર્યાં પ્રહાર

કોચી, 23 જાન્યુઆરી 2026: દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરલમાં અનેક વિકાસયોજનાની પ્રજાને ભેટ આપી હતી. તેમજ વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ટ્રેન સેવાઓની લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. […]

NIAએ કેરળમાં માનવ તસ્કરી કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી NIA એ ગેરકાયદેસર અંગ પ્રત્યારોપણ સાથે જોડાયેલા માનવ તસ્કરીના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. NIA એ આ કેસના મુખ્ય આરોપી મધુ જયકુમારની ધરપકડ કરી છે, જે માનવ તસ્કરી માટે લોકોને ઈરાન મોકલવામાં સામેલ હતો. એર્નાકુલમના રહેવાસી મધુ જયકુમારની 8 નવેમ્બરના રોજ ઈરાનથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના […]

કેરળમાં હિજાબ વિવાદ પર સ્કૂલ મેનેજમેન્ટ હાઇકોર્ટનો સંપર્ક કરશે, શિક્ષણ મંત્રીએ કહ્યું- ડ્રેસ કોડ પર કોઈ મતભેદ નહીં

નવી દિલ્હી: પલ્લુરુથીમાં એક ચર્ચ સંચાલિત પબ્લિક સ્કૂલ, શિક્ષણ નિયામક (DDE) ના અહેવાલને પડકારતી કેરળ હાઈકોર્ટમાં જશે, જેમાં સંસ્થા તરફથી ભૂલોનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક વિદ્યાર્થી હિજાબ પહેરીને શાળામાં પહોંચ્યો. સેન્ટ રીટા પબ્લિક સ્કૂલના પેરેન્ટ-ટીચર એસોસિએશન (PTA) ના પ્રમુખ જોશી કૈથવલપ્પીલે જણાવ્યું હતું કે DDE રિપોર્ટ યોગ્ય તપાસ […]

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન

નવી દિલ્હી : કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ પહેલા 27 મેના રોજ પહોંચી જશે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. સામાન્ય રીતે 1 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોચે છે. કેરળમાં ચોમાસુ 27 મેના રોજ પહોંચી જશે તો 2009 પછી પ્રથમ વખત ચોમાસુ આગમન આટલુ વહેલુ થશે. 2009માં 23 મેના […]

PM નરેન્દ્ર મોદીએ કેરળમાં રૂ. 8,800 કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું

કોચીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code