1. Home
  2. Tag "kerala"

નવા વર્ષમાં કેરળમાં આ જગ્યાઓ પર ફરવા જજો,મન થઈ જશે પ્રસન્ન

આપણા દેશમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે જેના વિશે સમગ્ર માહિતી તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય નહી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ નવા વર્ષની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સાત પહાડીઓથી બનેલું, આ એક એવું શહેર છે જ્યાં ફરવા અને મોજમસ્તી કરવા માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. ત્રિવેન્દ્રમ શહેરની નાઈટલાઇફ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, […]

ભારતમાં કોરોનાનો પગપેસારો,કેરળમાં 300 કેસ; જયપુર-મહારાષ્ટ્રમાં નવા દર્દીઓના આગમનને કારણે એલર્ટ જારી કરાયું

દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ સ્ટ્રેન JN.1ની શોધ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં 20 ડિસેમ્બરે COVID-19 ના 300 નવા સક્રિય કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા હતા. દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની કુલ સંખ્યા […]

ભારતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું, કેરળમાં 292 સહિત દેશમાં 614 પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેરલમાં 24 કલાકમાં 292 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયાં છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયાં છે. ગત 21 મે બાદ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. […]

કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ આવ્યું સામે

તિરુવનન્તપુરમ:કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ સામે આવ્યું છે. જીનોમ સિક્વન્સિંગ પછી તેની શોધ થઈ હતી. વૈજ્ઞાનિકોએ તેને જેએન.1 નામ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા, સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તાજેતરમાં થયેલા વધારા માટે આ જવાબદાર છે. નિષ્ણાતો કહે છે કે ભારત માટે અત્યારે ચિંતા કરવાની કોઈ […]

કેરળ, તમિલનાડુ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા

દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ પણ કેરળ, તમિલનાડુ, પુડુચેરી વગેરે સહિત ઘણા રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, શનિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવા અથવા મધ્યમ વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સવારે આછું ધુમ્મસ જોવા મળી શકે છે. […]

કેરળમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના કેસમાં ફોરેન્સિક તપાસમાં ચોંકવનારો ખુલાસો

બેંગ્લોરઃ કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટને લઈને ફોરેન્સિક નિષ્ણાતોએ મોટો ખુલાસો કર્યો છે. ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું છે કે, બ્લાસ્ટ માટે નબળા ગ્રેડના વિસ્ફોટકો અને પેટ્રોલથી બનેલા ક્રૂડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 400-500 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ પરિણામોની માહિતી કેરળ પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીને આપવામાં આવી […]

કેરળ બ્લાસ્ટ કેસ પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ,તપાસ એજન્સીઓએ શરૂ કરી તપાસ

તિરુવનન્તપુરમ :કેરળના કલામસેરીમાં રવિવારે ખ્રિસ્તી સમુદાયના એક કાર્યક્રમમાં થયેલા વિસ્ફોટને લઈને તપાસ એજન્સીઓની શંકા વધુ ઘેરી બની છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે શ્રેણીબદ્ધ વિસ્ફોટો પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ છે. ડોમિનિક માર્ટિનના નિવેદન બાદ એજન્સીઓએ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાર્થના શરૂ થયાની 5 મિનિટમાં જ હોલમાં વિસ્ફોટ થયા.વિસ્ફોટ સમયે હોલમાં 2,000 થી […]

રાષ્ટ્રીય સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

રાષ્ટ્રીય સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું આજે સવારે દેવલોકગમન થયું છે. તેઓ કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની આયુ 93 વર્ષની હતી. શ્રી રંગાહરીજીનો જન્મ કેરળના એરનાકુલમ જિલ્લામાં 5 ડિસેમ્બર 1930ના રોજ થયો હતો. તેમનો અભ્યાસ સેન્ટ આલ્બર્ટ હાઈસ્કુલમાં થયો હતો, તેમણે એર્નાકુલમની મહારાજા કોલેજમાં રાજ્ય શાસ્ત્ર, ઈતિહાસ અને સંસ્કૃત એવા […]

કેરળમાં બ્લાસ્ટ બાદ દિલ્હી હાઈ એલર્ટ પર,તમામ ચર્ચની સુરક્ષા વધારી દેવામાં આવી

કેરળમાં બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર  રાજધાનીના તમામ ચર્ચોની સુરક્ષા વધારવા સૂચના દિલ્હી: કેરળના કલામાસેરી સ્થિત કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હીમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હી પોલીસને અહીં હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. આ સાથે દિલ્હીના તમામ ચર્ચની સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, દિલ્હી પોલીસનો […]

કેરલઃ પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં હમાસના નેતાની ઓનલાઈન હાજરી, હિન્દુત્વ અને યહુદીઓ વિરોધ  સૂત્રોચ્ચાર

ચેન્નાઈઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ આચરેલા હત્યાકાંડના વિરોધમાં ઈઝરાયલી સેના દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટાભાગના મુસ્લિમ દેશો હુમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે ભારત અને અમેરિકા સહિતના દેશોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code