1. Home
  2. Tag "kerala"

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]

ભારતીય નૌકાદળઃ સોનાર પ્રણાલીઓ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ સ્પેસનો કેરળમાં શુભારંભ

બેંગ્લોરઃ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન (SPACE) માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કીમાં કુલમાવુની અંડરવોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (R&D) અને ચેરમેન DRDO ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું હતું. DRDOની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી દ્વારા સ્થપાયેલ સ્પેસ, જહાજો, સબમરીન અને હેલિકોપ્ટર સહિતના વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર […]

મોદીરાજમાં 115% વધી રાહુલ ગાંધીની સંપત્તિ, ભાજપ સરકારની લાવેલી યોજનાઓમાં પણ કર્યું છે રોકાણ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત 10 વર્ષોથી મોદી સરકાર પર ઈકોનોમીને લઈને વાકપ્રહારો કરતા રહે છે. તેમનો દાવો છે કે દેશમાં ગરીબી અને બેરોજગારી વધી રહી છે. તે એ પણ દાવો કરી રહ્યા ચે કે આ દરમિયાન લોકોની કમાણી ઘટી છે. રાહુલ ગાંધીના આ દાવા ખુદ તેમના પર જ ફિટ બેસતા નથી. રાહુલ […]

LOKSABHA ELCTION: કેરળમાં કૉંગ્રેસને 16, મુસ્લિમ લીગને 2 બેઠક સાથે સીટ શેયરિંગ થયું ફાયનલ

તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન થયું નથી. પરંતુ કોંગ્રેસે કેટલાક રાજ્યોમાં સીટ સેયરિંગને આખરી ઓપ આપ્યો છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી બાદ કેરળમાં પણ તેની ઔપચારીક ઘોષણા થઈ ચુકી છે. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીષને બુધવારે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 16 બેઠકો પર ચૂંટણી લશે. સીટ શેયરિંગની જાણકારી […]

પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

દક્ષિણ ભારતના કેરલ અને આંધ્રપ્રદેશના ગરમ મસાલાના સમગ્ર દુનિયામાં ચાહકો

ભારતીય ફૂડ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના ભોજનમાં સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા ઉમેરવામાં આવે છે, જે ભોજનને સ્વાદિષ્ટ અને અલગ બનાવે છે. ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાંના મસાલા ખાસ હોય છે. તેમની વચ્ચે એક એવી જગ્યા છે, જેને મસાલાનો રાજા કહેવામાં આવે છે. […]

કેરળમાં BJPના નેતાની હત્યાના કેસમાં PFI સાથે જોડાયેલા 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ

બેંગ્લોરઃ કેરળની એક અદાલતે અલપ્પુઝામાં બે વર્ષ પહેલા ભાજપાના એક નેતાની હત્યાના કેસમાં પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે જોડાયેલા 15 આરોપીઓને ગુનેગાર ઠરાવીને મોતની સજા ફરમાવી છે. ભાજપાના ઓબીસી મોર્ચાના નેતાની હત્યા કેસમાં કોર્ટે એક સપ્તાહ પહેલા આરોપીઓને ગુનેગાર ઠરાવ્યાં હતા. આ કેસમાં મોલેવિક્કારાની એડિશનલ જિલ્લા કોર્ટને સજાનો આદેશ કર્યો […]

પીએમ મોદી તમિલનાડુ અને લક્ષદ્વીપની લેશે મુલાકાત,અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2024ના રોજ તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે. 2જી જાન્યુઆરી, 2024ના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, વડાપ્રધાન તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. બપોરે લગભગ 12 વાગ્યે, તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ ક્ષેત્રો […]

નવા વર્ષમાં કેરળમાં આ જગ્યાઓ પર ફરવા જજો,મન થઈ જશે પ્રસન્ન

આપણા દેશમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે જેના વિશે સમગ્ર માહિતી તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય નહી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ નવા વર્ષની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સાત પહાડીઓથી બનેલું, આ એક એવું શહેર છે જ્યાં ફરવા અને મોજમસ્તી કરવા માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. ત્રિવેન્દ્રમ શહેરની નાઈટલાઇફ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code