1. Home
  2. Tag "kerala"

કેરળઃ રાજયમાં ઝીકા વાયરસનો કહેર, એક બાળક સહીત ત્રણ લોકોમાં આ વાયરસની પૃષ્ટિ , સંક્રમિતોની કુલ સંખ્યા 18 થઈ

કેરળમાં ઝીકા વાયરસનો કહેર 3 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતો 18 થયા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ વાયરસના અનેક પ્રકારોએ ભય ફેલાવ્યો છે, ત્યારે હવે દેશના રાજ્ય કેરળમાં મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસ કહેર ફેલાવ્યો છે, રાજ્યમાં ઝીકા વાયરસના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રી […]

કેરળમાં ઝિકા વાયરસનું વધતું જોખમઃ વધુ એક કેસ નોંધાતા ઝીકા વાયરસનો આંક 15 પર પહોંચ્યો

ઝિકા વારયસું વધતુ જોખમ કેરળમાં નોંધાયા 15 કેસો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં હજી કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે ત્યાતો બીજા અનેક વાયરસોએ દસ્તક આપી છે, દેશભરમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને હવે ઝિકા વાયરસે ભય ફેલાવ્યો છે,હવે દેશના રાજ્ય કેરલમાં ઝીકા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જ આ વાયરસના કુલ કેસ […]

ડેલ્ટા વેરિન્ટના ભારતમાં કેસ: ત્રિપુરામાં 138 નવા કેસ તો સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં

ત્રિપુરામાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સુધરી દિલ્લી: કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ અથવા તેના સતત બદલાતા રહેતા વેરિયન્ટ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રિપુરામાં એક દિવસમાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ નોંધવામાં આવ્યા છે. ત્રિપુરામાં […]

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક, કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ કેરળમાં 13 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો તિરુવનંતપુરમ :કેરળમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તિરુવનંતપુરમ નજીક પાસ પ્રસલ્લામાં રહેતી 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 19 નમૂનાઓમાંથી 13 માં ઝીકા વાયરસ […]

કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર અને જાણીતા ફિલ્મ નિર્માતા સિવનનું નિધન, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર સિવનનું નિધન 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું કેરળ : જાણીતા ફોટોગ્રાફર અને ફિલ્મકાર સિવનનું ગુરુવારે નિધન થયું છે. તે 89 વર્ષના હતા. તેમના પરિવારના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. ફિલ્મ નિર્માતા સંગીત સિવન, સંતોષ સિવન અને સંજીવ સિવન તેમના પુત્રો છે. જાણીતા […]

કોંગ્રેસની ચિંતા વધી, પંજાબ-રાજસ્થાન બાદ હવે કેરળમાં પણ આંતરિક વિખવાદ વધ્યો

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી વધ્યો કેરળ કોંગ્રેસના મતે હાઇકમાન તેઓને નજરઅંદાજ કરે છે આના કારણે કોંગ્રેસ પાર્ટીની ચિંતા વધી શકે છે નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં સતત આંતરિક વિખવાદ વધી રહ્યો છે. રાજસ્થાન અને પંજાબમાં કલેશ બાદ હવે પાર્ટી દક્ષિણના મોરચે પણ સમસ્યાનો સામનો કરી રહી છે. કેરળ કોંગ્રેસના એક વર્ગ અનુસાર હાઇકમાન તરફથી તેઓને […]

નીતિ આયોગે SDG રેન્કિંગ બહાર પાડ્યું, કેરળ પ્રથમ ક્રમાંકે, જાણો યાદીમાં ગુજરાત ક્યાં સ્થાન પર

નીતિ આયોગે Sustainable Development Goals રેન્કિંગ જાહેર કર્યું આ યાદીમાં કેરળે કર્યો કમાલ, યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું આ યાદીમાં ગુજરાત 10માં ક્રમાંકે રહ્યું નવી દિલ્હી: દેશના બધા રાજ્યોની સરકાર રાજ્યમાં વિકાસને લઇને પોતાની જ વાહવાહી કરતી હોય છે અને પોતાની સરકાર શ્રેષ્ઠ છે તેવા દાવા કરતી હોય છે. ત્યારે હવે વાસ્તવિક ચિત્રને જાણવા માટે મોદી […]

જગતના તાત માટે આનંદના સમાચાર, કેરળમાં વિધિવત ચોમાસાનું આગમન

જગતના તાત માટે સારા સમાચાર કેરળમાં વિધિવત ચોમાસનું આગમન આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. દક્ષિણ-પશ્વિમ ચોમાસુ આજે કેરળન દક્ષિણ દરિયા કિનારે પહોંચી ગયું છે. કેરળમાં હવે ચોમાસાના આગમન સાથે જ દેશમાં વર્ષાઋતુના 4 મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય […]

ગણતરીના કલાકમાં ભારતમાં ચોમાસાનું આગમન થશે, જાણો ગુજરાત ક્યારે આવશે

અકળાવતા ઉનાળાથી હવે ટૂંકમાં જ મળશે રાહત 31મી મેના રોજ કેરળમાં ચોમાસાનું થઇ શકે આગમન ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી નવી દિલ્હી: અકળાવતા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ચોમાસાને લઇને એક રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, 31મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગાહી […]

ભારતમાં આ વર્ષે ચોમાસાની વહેલી થશે એન્ટ્રી, 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે

દિલ્હીઃ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગામી કરી છે. દરમિયાન આ વર્ષે ભારતમાં ચોમાસુ એક દિવસ વહેલું ભારતમાં પ્રવેશ લેશે. સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે તા. 1લી જૂનના રોજ ચોમાસુ પહોંચે છે. જો કે, આ વર્ષે 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. તેમજ હાલ કેરળમાં ચોમાસા માટે અનુકૂળ હોવાનું હવામાન વિભાગે માને છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code