1. Home
  2. Tag "kerala"

કેરળમાંથી ગુજરાત આવતાં પ્રવાસીઓને કોરોનાના લક્ષણો નથી, તેની આરોગ્ય વિભાગ તપાસ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લેતા જનજીવન પણ પૂર્વવત બની ગયું છે. પણ  દેશમાં હાલ કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત સરકાર સતર્કતા દાખવી રહી છે. જ્યારે તાકીદ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. દેશમાં કોરોનાના વધારે કેસ ધરાવતાં કેરળ સાથે […]

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 63 મુંબઈ:કોરોનાની બીજી લહેર ભલે શાંત પડી હોય પરંતુ કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે.ત્યાં હવે ઝીકા વાયરસે દેશમાં ખળભળાટ મચાવ્યો છે. મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. પુણે જિલ્લાના પુરંદર […]

કેરળમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારોઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય ટીમ લેશે મુલાકાત

આવતીકાલે કેન્દ્રીય ટીમ કેરળ પહોંચશે કેટલાક જિલ્લાઓની લેશે મુલાકાત ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક દિલ્હીઃ કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે લોકડાઉન સહિતના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય ટીમ કેરળ મોકલવાનો […]

કોરોનાના કેસ વધતા આ રાજ્યમાં 31 જુલાઇ-1 ઓગસ્ટે લોકડાઉનની જાહેરાત

કેરળમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો સરકારે કોરોનાને કાબૂમાં કરવા લીધો નિર્ણય 31 જુલાઇ અને 1 ઓગસ્ટે સંપૂર્ણપણે લોકડાઉનની કરી જાહેરાત નવી દિલ્હી: દેશભરના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તેનાથી વિપરીત કેરળમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં કોરોનાના કેસને કાબૂમાં કરવા અને કોરોના સંક્રમણને પ્રસારને નિયંત્રણમાં કરવા માટે […]

કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર 5 દિવસ માટે ખોલાયું, દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

મુંબઈઃ કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. પાંચ દરમિયાન શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકશે. જો કે, તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દરરોજ પાંચ […]

કેરળમાં 17-18 જુલાઇના રોજ સંપૂર્ણ લોકડાઉન,બેંકો પણ રહેશે બંધ

 કેરળમાં કોરોના અને ઝીકા વાયરસનો કહેર ! 17-18 જુલાઇના રોજ રહેશે સંપૂર્ણ લોકડાઉન લોકડાઉન દરમિયાન બેંકો પણ રહેશે બંધ તિરુવંતપુરમ: દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી રહી છે, પરંતુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં દૈનિક સંખ્યામાં સંક્રમણ હજુ પણ ભયાનક છે. કેરળમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે 17 અને 18 જુલાઇએ સંપૂર્ણ લોકડાઉન […]

કેરળઃ રાજયમાં ઝીકા વાયરસનો કહેર, એક બાળક સહીત ત્રણ લોકોમાં આ વાયરસની પૃષ્ટિ , સંક્રમિતોની કુલ સંખ્યા 18 થઈ

કેરળમાં ઝીકા વાયરસનો કહેર 3 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતો 18 થયા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ વાયરસના અનેક પ્રકારોએ ભય ફેલાવ્યો છે, ત્યારે હવે દેશના રાજ્ય કેરળમાં મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસ કહેર ફેલાવ્યો છે, રાજ્યમાં ઝીકા વાયરસના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રી […]

કેરળમાં ઝિકા વાયરસનું વધતું જોખમઃ વધુ એક કેસ નોંધાતા ઝીકા વાયરસનો આંક 15 પર પહોંચ્યો

ઝિકા વારયસું વધતુ જોખમ કેરળમાં નોંધાયા 15 કેસો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં હજી કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે ત્યાતો બીજા અનેક વાયરસોએ દસ્તક આપી છે, દેશભરમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને હવે ઝિકા વાયરસે ભય ફેલાવ્યો છે,હવે દેશના રાજ્ય કેરલમાં ઝીકા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જ આ વાયરસના કુલ કેસ […]

ડેલ્ટા વેરિન્ટના ભારતમાં કેસ: ત્રિપુરામાં 138 નવા કેસ તો સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં

ત્રિપુરામાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સુધરી દિલ્લી: કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ અથવા તેના સતત બદલાતા રહેતા વેરિયન્ટ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રિપુરામાં એક દિવસમાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ નોંધવામાં આવ્યા છે. ત્રિપુરામાં […]

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક, કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ કેરળમાં 13 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો તિરુવનંતપુરમ :કેરળમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તિરુવનંતપુરમ નજીક પાસ પ્રસલ્લામાં રહેતી 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 19 નમૂનાઓમાંથી 13 માં ઝીકા વાયરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code