1. Home
  2. Tag "kerala"

ભારતમાં ઓમિક્રોનના સંક્રમણને રોકવો મુશ્કેલઃ કેરળના તબીબે ચિંતા વ્યક્ત કરી

દિલ્હીઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને રોકી શકાય તેમ નથી. કોરોનાના નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યાં છે. તેમ કેરળમાં કોવિડ-19ને લઈને બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના સભ્ય ડીએસ અનિસે પણ જણાવ્યું હતું. ડૉ. અનિસે કહ્યું, ‘વૈશ્વિક વલણો સૂચવે છે કે ઓમિક્રોન કેસ 2-3 અઠવાડિયામાં 1000 અને 2 મહિનામાં 1 મિલિયન થઈ […]

કેરળમાં 12 કલાકમાં બે રાજકીય હત્યાઓથી ખળભળાટ, અલપ્પુઝામાં 144ની કલમ લાગુ

કેરળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો યથાવત્ 12 કલાકમાં BJP અને SDPIના બે નેતાઓની હત્યા અપ્રિય પરિસ્થિતિ ના સર્જાય તે માટે અલપ્પુઝામાં 144 લાગુ નવી દિલ્હી: કેરળમાં એક પછી એક રાજકીય હત્યાઓ થઇ રહી છે જેને કારણે ત્યાં તંગદિલીનો માહોલ છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા અને ભાજપના બે નેતાઓની કથિતપણે હત્યા થઇ હોવાનું પોલીસ જણાવી રહી […]

કેરળમાં ઓમિક્રોન વેરિયન્ટના આગમનથી મચી હલચલ,દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત   

ઓમિક્રોન વેરિયન્ટે કેરળમાં આપી દસ્તક ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા મચી હલચલ   દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત દિલ્હી:કેરળમાં પણ ઓમિક્રોને દસ્તક આપી દીધી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે કહ્યું કે,કોચીમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. એ પણ જણાવ્યું કે,સંબંધિત વ્યક્તિ 6 ડિસેમ્બરે યુકેથી કોચી પરત ફર્યો હતો અને 8 ડિસેમ્બરે તે કોવિડ […]

તમીલનાડુ-કેરળમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું

બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે અને અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ તંત્ર દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે તમીલનાડુ અને કેરળમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. જનજીવન ફરીથી રાબુતા મુજબ થાય તે માટે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન […]

કેરળમાં RSSના સ્વયંસેવકની હત્યા કેસમાં ઈસ્લામિક સંગઠનના સભ્યની ધરપકડ

બેંગ્લોરઃ કેરળના પલક્કડ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યાના કેસમાં પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કાર્યકરની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જીલ્લા પોલીસ વડા આર વિશ્વનાથે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલો પીએફઆઈ કાર્યકાર હત્યામાં સીધો સંડોવાયેલો હતો. પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં અન્ય દોષિતોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.આ કેસમાં […]

હે ભગવાન… પહેલા કોરોનાવાયરસ અને પછી હવે નોરોવાયરસ, કેરળમાં નોંધાયા આ વાયરસના કેસ

નોરોવાયરસના કેસ કેરળમાં નોંધાયા પહેલા કોરોનાવાયરસ અને હવે નોરોવાયરસ સરકારે જાહેર કરી ગાઈડલાઈન કેરળ :દેશમાં તથા વિશ્વમાં કોરોનાવાયરસના કરોડો કેસ નોંધાયા પછી હવે ભારતમાં નવા વાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે, ભારતના દક્ષિણમાં આવેલા રાજ્ય કેરળમાં આ નવા પ્રકારના વાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ વાયરસનું નામ છે નોરોવાયરસ. કેરળના વાયનાડ જિલ્લામાં નોરો વાયરસ […]

પત્નીની હત્યા માટે ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કરનારા પતિને આજીવન કેદની સજાનો આદેશ

દિલ્હીઃ કેરળમાં સંપતિની લાલચમાં પત્નીને ઝેરી સાપ કરડાવીને હત્યા કરનારા પતિને અદાલતે ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટે આરોપી પતિને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આ કેસને દર્લભથી અતિદુર્લભ શ્રેણીમાં આવતો હોવાનું પણ નોંધ્યું હતું. આ ઘટનામાં પોલીસે ડમી રેપ્ટાઈલનો ઉપયોગ કરીને અને ક્રાઈમ સીન રિક્રીએટ કરીને સફળતાપૂર્વક કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. […]

કેરળઃ પત્નીની હત્યા માટે ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કરનારા પતિને કોર્ટે ફરમાવ્યો ગુનેગાર

મુંબઈઃ દક્ષિણ કેરળમાં દહેજ ભૂખ્યા પતિએ પત્નીના પિતાની સંપતિ હડપ કરી જવાના ઈદારે પત્નીની હત્યા કરવાના કેસમાં કોર્ટે આરોપી પતિને ગુનેગાર ઠકાવ્યો છે અને બુધવારે આ કેસમાં કોર્ટ આરોપીને સજા ફરમાવશે. પત્નીની હત્યા કરવા માટે પતિએ ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. તેમે એક વ્યક્તિ પાસેથી રૂ. 10 હજારમાં ઝેરી સાપ ખરીદ્યો હતો. કેસની […]

કેરળમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન કાયદો: કેરળ CM પિનરાયી વિજયન

CAA મુદ્દે કેરળના મુખ્યપ્રધાનનું મોટું નિવેદન કેરળમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ નહીં થાય નાગરિકતા સુધારા કાયદા પર ડાબેરી સરકારનું આ સ્ટેન્ડ છે: મુખ્યપ્રધાન નવી દિલ્હી: CAA મુદ્દે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું હતું , રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં નહીં આવે. વાસ્તવમાં, વર્ચ્યુઅલ ઉદ્વાટન સમારોહ પછી સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, CAA કેરળમાં લાગુ […]

કેરળઃ રિક્ષાચાલક રાતો-રાત બની ગયો કરોડપતિ, રૂ. 12 કરોડની લોટરી લાગી

દિલ્હીઃ કેરળમાં અર્નાકુલમ જિલ્લામાં 58 વર્ષિય ઓટો-રિક્ષા ચાલકને રાજ્ય સહરકાર દ્વારા સ્થાપિત રૂ. 12 કરોડ રૂપિયાની થિરુવોનમ બમ્પર લોટરીના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. કોચીના મરાડૂમાં રહેતા જયપાલન પીઓરને લોટરીના પ્રથમ પુરસ્કાર વિજેતા રૂપે પ્રમાણિત કરવામાં આવ્યાં છે. જ્યારે તમેની પાસે બેંક શાખામાં પુરસ્કાર વિજેતા ટિકીટની રકમ જમા કરાવી છે. ટેક્સ અને એજન્સીનું કમિશન કાપીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code