1. Home
  2. Tag "Keshod-Mumbai"

કેશોદ-મુંબઈ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રીના હસ્તે 16મી એપ્રિલથી થશે

જુનાગઢઃ સોરઠ પંથકને પણ હવે વિમાની સેવાનો લાભ મળશે. કેશોદનું એરપોર્ટ 16 એપ્રિલથી ખુલ્લુ મુકવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના પ્રવક્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code