છિંદવાડામાં કિડની ફેલ થવાથી 6 બાળકોના મોત; કફ સિરપ પીવાથી મોત!
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ છે. મૃતક બાળકોના કિડની બાયોપ્સી રિપોર્ટમાં ઝેરી પદાર્થોના કારણે કિડની ફેલ્યોર હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુમાં કફ સિરપનો ફાળો હોઈ શકે છે. દરમિયાન, કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુના કિસ્સામાં, નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું કે મૃતક […]