1. Home
  2. Tag "killed"

છત્તીસગઢમાં 3 મહિનામાં 83 માઓવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 02 પ્લાટૂન સભ્યો, લશ્કરી સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ […]

પાકિસ્તાનમાં ઘુસણખોરી કરનાર 16 આતંકવાદીઓને ઠાર મરાયાંનો સેનાએ કર્યો દાવો

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન સાથેની સરહદ પર સતત સંઘર્ષનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર ચાલી રહ્યો છે. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક […]

ઇઝરાયલી સેનાએ ગાઝામાં નાસિર હોસ્પિટલ પર હુમલો કર્યો, બે ટોચના હમાસ કમાન્ડરો ઠાર મરાયાં

ઇઝરાયલ સંરક્ષણ દળોએ ગાઝામાં નાસેર હોસ્પિટલ પરના હુમલામાં બે ટોચના હમાસ કમાન્ડરોને ઠાર મારવામાં આવ્યાં હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે ગાઝામાં નાસેર હોસ્પિટલની અંદરથી કાર્યરત બે મુખ્ય હમાસ કમાન્ડરો માર્યા ગયા હતા. ગુપ્ત માહિતી એકત્રિત કર્યા પછી, આ હુમલો ચોકસાઈવાળા શસ્ત્રોથી કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી સૈન્યએ હમાસ પર નાગરિક […]

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે […]

ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સુરક્ષાદળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી કરીને 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા સુરક્ષા દળોએ ખૈબર […]

ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સોનુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના કેટલાક હથિયારો અને વસ્તુઓ મળી આવી છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. આ […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર અલી હમ્માદીની ગોળી મારીને હત્યા કરાઈ

પૂર્વી લેબનોનના બેકા ખીણ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હિઝબુલ્લાહના નેતા શેખ મુહમ્મદ અલી હમ્માદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, સ્થાનિક હિઝબુલ્લાહ કમાન્ડર હમ્માદીને પશ્ચિમી બેકા જિલ્લાના મછઘરામાં તેમના ઘર નજીક છ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમ્માદીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું […]

કાયર પાકિસ્તાને બાળકોને પણ માર્યા, તાલિબાને પરિણામ ભોગવવાની ચીમકી આપી

તાજેતરમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ભયાનક હુમલા કર્યા હતા. પાકિસ્તાને કહ્યું કે તેણે આ હુમલાઓ આતંકવાદી ટાર્ગેટ પર કર્યા હતા, પરંતુ અફઘાનિસ્તાન આનાથી ગુસ્સે છે, અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળનાર તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુટ્ટકીએ પાકિસ્તાનને ગંભીર પરિણામોની ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ હુમલાઓને ક્યારેય ભૂલીશું નહીં. આનો બદલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code