1. Home
  2. Tag "killed"

હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર અલી હમ્માદીની ગોળી મારીને હત્યા કરાઈ

પૂર્વી લેબનોનના બેકા ખીણ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હિઝબુલ્લાહના નેતા શેખ મુહમ્મદ અલી હમ્માદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, સ્થાનિક હિઝબુલ્લાહ કમાન્ડર હમ્માદીને પશ્ચિમી બેકા જિલ્લાના મછઘરામાં તેમના ઘર નજીક છ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમ્માદીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું […]

કાયર પાકિસ્તાને બાળકોને પણ માર્યા, તાલિબાને પરિણામ ભોગવવાની ચીમકી આપી

તાજેતરમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ભયાનક હુમલા કર્યા હતા. પાકિસ્તાને કહ્યું કે તેણે આ હુમલાઓ આતંકવાદી ટાર્ગેટ પર કર્યા હતા, પરંતુ અફઘાનિસ્તાન આનાથી ગુસ્સે છે, અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળનાર તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુટ્ટકીએ પાકિસ્તાનને ગંભીર પરિણામોની ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ હુમલાઓને ક્યારેય ભૂલીશું નહીં. આનો બદલો […]

રશિયા સાથેની લડાઈ વચ્ચે ઝેલેન્સકીનો મોટો દાવો; યુક્રેને કિમ જોંગના 3000 સૈનિકોને મારી નાખ્યા

રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. 23 ડિસેમ્બરે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સેના વતી લડી રહેલા 3000 થી વધુ ઉત્તર કોરિયાના સૈનિકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ઓગસ્ટની શરૂઆતથી રશિયાએ લગભગ 12,000 […]

હિટલર સિવાય આ તાનાશાહે સૌથી મોટો નરસંહાર કર્યો હતો, લાખો લોકો માર્યા ગયા હતા

દુનિયામાં જ્યારે પણ નરસંહારની વાત થાય છે ત્યારે મોટાભાગના લોકોના મગજમાં હિટલરનું નામ આવે છે. પરંતુ આજે અમે તમને હિટલર સિવાય એક એવા સરમુખત્યાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના લાખો લોકોની હત્યા કરી હતી. હા, આજે અમે તમને શક્તિશાળી નેતા અને સરમુખત્યાર સ્ટાલિન વિશે જણાવીએ. સ્ટાલિન કોણ હતો તમને જણાવી દઈએ કે જોસેફ […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર

સુરક્ષા દળોને સ્થળ પરથી મળ્યાં આતંકીઓના ઓળખ કાર્ડ આર્મીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયાં છે. સુરક્ષા દળોને ઘટના સ્થળ પરથી આતંકવાદીઓના ઓળખકાર્ડ મળી આવ્યાં હતા. આ આતંકવાદીઓમાં હિઝબુલનો કુખ્યાત ફારુખ પણ ઠાર મરાયો છે. ફારૂખ લાંબા સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી […]

દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાના બે ઓપરેટિવ ઠાર મરાયાઃ ઇઝરાયેલી

ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેના દળોએ દક્ષિણ લેબનોનમાં બે પ્રખ્યાત હિઝબુલ્લાહ આતંકવાદીઓને મારી નાખ્યા છે. જેઓ ઉત્તર ઇઝરાયેલ પર રોકેટ ફાયરિંગ માટે જવાબદાર હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું કે તેમણે ખિયામ વિસ્તારમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફારુક અમીન અલાસી અને રદવાન ફોર્સ કંપની કમાન્ડર યુસુફ અહમદ નૌનને ખિયામ વિસ્તારમાં હુમલો કરીને મારી નાખ્યા છે.  ટેન્ક અને […]

જમ્મુ-કાશ્મીરઃ અખનૂરમાં અથડામણમાં સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ઠાર માર્યાં

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરના એક ગામની નજીકના જંગલ વિસ્તારમાં છુપાયેલા બે આતંકવાદીઓને મંગળવારે સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, આમ નિયંત્રણ રેખા (એલઓસી) પર 27 કલાક સુધી ચાલેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિયંત્રણ રેખા (એલઓસી) નજીક સુરક્ષા દળોના કાફલાને લઈ જતા વાહન ઉપર ગોળીબાર કરનારા ત્રણ આતંકવાદીઓને ઝડપી સેવા […]

પાટિદાર અગ્રણી અને ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી મોરડિયાની હત્યા

નોકરી ન અપાવતા હોવાનું કહી આરોપીએ કર્યો હુમલો, ધરમશીભાઈના મોતની જાણ થતાં રાજકીય આગોવાનો દોડી આવ્યા, આરોપી યુવાને પણ ઝેરી દવા પીધી બોટાદઃ બરવાળા તાલુકાના ભીમનાથ ગામના રહિશ અને ધંધૂકાની આરએમએસ  હોસ્પિટલના ટ્રસ્ટી એવા પાટિદાર અગ્રણી ધરમશી મોરડીયાની ભીમનાથ ગામના જ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘરઆંગણે જ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ […]

બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

જેરૂસલેમ: વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના રોજ હમાસના આંતકાવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા વિસ્તારમાં લોકોની વચ્ચે છુપાયેલા આતંકીઓને શોધી-શોધીને ઠાર માર્યાં છે. દરમિયાન આસપાસના દેશના આતંકવાદી સંગઠનો ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેટલાક આતંકવાદી સંગઠનો ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યાં છે, જેથી ઈઝરાયલે તેમનો ખાતમો […]

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળ્યા પછી, જમ્મુ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code