યુકે હાઇકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો,ભારતીય બેંકો માટે ખુલ્યો રસ્તો
યુકે હાઇકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો ભારતીય બેંકો માટે ખુલ્યો રસ્તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અપાઈ માહિતી દિલ્હી :યુકે હાઈકોર્ટે વિજય માલ્યા સામે ‘નાદારીનો આદેશ’ જારી કર્યો છે, જે બાદ ભારતીય બેંકોને દુનિયાભરની તેની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળી ગઈ છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ યુકે હાઈકોર્ટ દ્વારા નાદારીના આદેશ સામે અપીલ કરવાના કોઈપણ […]