ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસઃ ઝેરી ભાષણો માટે દિલ્હીના મૌલવીની ગુજરાત ATSએ ધરપકડ કરી
અમદાવાદઃ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે દિલ્હીથી વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની કટ્ટરવાદી વિચારધારા ધરાવતો હોવાનું અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં કૂખ્યાત છે. મૌલવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કટ્ટરવાદીઓએ કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરી હતી. આ બનાવના રાજ્યભરમાં ઘેરા પડધા પડ્યા છે. અને […]