1. Home
  2. Tag "Kishtwar"

કિશ્તવાડના ડોલગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા

જમ્મુ, 31 જાન્યુઆરી 2026: સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ડોલગામમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે એન્કાઉન્ટર શરૂ કર્યું છે. હાલમાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ડોલગામ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું […]

કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2025: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. સેનાના જમ્મુ સ્થિત […]

કિશ્તવાડના ચાશોતી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક 60 પર પહોંચ્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાશોતી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ ઉપરાંત લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં CISFના બે જવાન પણ સામેલ છે. આ ઉપરાંત 200 લોકો ગુમ થયાના અહેવાલ છે. કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને બે […]

જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા

જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા […]

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા બેઠકમાં SSP એ આતંકવાદ, દાણચોરી અને ગુનાની સમીક્ષા કરી

જમ્મુના કિશ્તવાડમાં આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન વચ્ચે એસએસપી નરેશ સિંહે ગુના સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં, આતંકવાદને નાબૂદ કરવા અને ઓળખાયેલા સંવેદનશીલ વિસ્તારોમાં વિસ્તારનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આંતર-એજન્સી સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી ધાર્મિક તહેવારો અને યાત્રાધામો પહેલા સક્રિય પોલીસ પ્રયાસો ચાલુ રાખીને, SSP નરેશ સિંહે DPO […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં ચાલી રહેલા ઓપરેશનમાં શુક્રવારે બે આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા અને તેમાં એક ટોચનો કમાન્ડર સૈફુલ્લાહનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લા એક વર્ષથી ચેનાબ […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓના હુમલામાં બે જવાન શહીદ

કિશ્તવાડમાં આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ભારતીય જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્વે શરૂ કર્યો નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કિશ્તવાડમાં આતંકવાદીઓએ સાથે થયેલી અથડામણમાં બે જવાનો શહીદ થયાં હતા. ભારતીય સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીના ખાતમા માટે […]

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકામાં કોઈ જનહાનીનાં સમાચાર નથી. પરંતુ મોડી રાતે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 11.06 કલાકે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code