1. Home
  2. Tag "knowledge assistants"

નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને કાયમી શિક્ષકો નહીં મળે, જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરાશે

અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સામે તત્કાલિન સમયે ટેટ અને ટાટના ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી. હવે જે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. તેમની મુદત પૂર્ણ થતાં કરાર ફરીવાર રિન્યું કરવાનો સરકારે નિર્ણય […]

બનાસકાંઠાની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ હજુ 51 જગ્યાઓ ખાલી

પાલનપુરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો પૂર્ણ કરાયો હતો. જિલ્લાની અનુદાન મેળવતી શાળાઓમાં બીજુ સત્ર પુરુ થવાની નજીક અને બોર્ડની પરીક્ષા પણ નજીક […]

શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ જ્ઞાન સહાયકો હાજર ન થતાં હવે ભણાવશે કોણ?

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની માનદ સેવા લેવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે પ્રવાસી શિક્ષકોને સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લઈને તમામ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા છે, બીજી બાજુ પસંદગી પામેલા ઘણાબધા  જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થયા નથી. આથી પરીક્ષાઓ નજીક છે, સિલેબર્સ પુરો […]

જ્ઞાન સહાયકોની ભરતી, સિલેક્ટ 1000 ઉમેદવારો હાજર ન થયાં, હજુ મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ

અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે શરૂઆતથી વિરોધ ઊબો થયો છે. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો, અને ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકોએ પણ વિરોધ કરીને શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી હતી. ગ્રાન્ટેડ શાળા સંચાલકોના કહેવા મુજબ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 700 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેમાં સરકારે 11 મહિનાના કરાર આધારિત 4800 […]

ગુજરાત સરકાર વિરોધ છતાંયે માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરશે

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી નહીં કરીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાતાં તેનો ટાટ અને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા […]

શાળાઓમાં કાયમી શિક્ષકો હાજર થતાં જ જ્ઞાન સહાયકોને છૂટા કરાશે, કરારની શરતોમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી સામે ટાટ અને ટેટ ઉતિર્ણ ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો છે. અને રોજ-બરોજ લડતના કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકો પાસે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code