1. Home
  2. Tag "Kodinar"

અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

અદાણી જૂથની અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ (IMUN)માં પ્રથમ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કેરળમાં આયોજીત ગ્લોબલ સ્પર્ધામાં અંબુજા વિદ્યાનિકેતનના 12 પૈકી 7 વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. સર્વગ્રાહી વિકાસને વરેલી વિદ્યાનિકેતન શાળાની પ્રતિબદ્ધતાનું […]

સોરઠ પંથકને તરબોળ કરતા મેઘરાજા, કોડીનારમાં 10 ઈંચ, વેરાવળ અને માંગરોળમાં 5 ઈંચ

વેરાવળઃ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મહેરબાન થઈને બન્ને જિલ્લાઓને તરબોળ કરી દીધા હતા. કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડતા બન્ને તાલુકાના અનેક ગામો બેટ સમાન બન્યા હતા. અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે અન્ય ગામોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. સુત્રાપાડામાં થયેલા ભારે વરસાદના લીધે […]

ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાની એન્ટ્રી, વાડમાં બંધાયેલા પશુઓનો કર્યો શિકાર

કોડીનાર શહેરમાં સિંહની દસ્તક આવતાની સાથે પશુઓનો કર્યો શિકાર લોકોમાં ભયનો માહોલ રાજકોટ: ગુજરાતના ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાએ એન્ટ્રી મારી છે. જાણકારી અનુસાર સાવજોએ સિંધાજ ગામે ધામા નાખ્યાં છે અને આવતાની સાથે જ સિંહોએ વાડમાં બંધાયેલા પશુઓનો શિકાર કર્યો છે. સિંહની આ પ્રકારે ગામની સીમમાં એન્ટ્રી થતા લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં […]

ગીર-સોમનાથ જીલ્લાના કોડીનારમાં બર્ડફ્લૂનો કહેર – બર્ડફ્લૂની પૃષ્ટિ થતા સાવચેતીના રુપે 200 જેટલા મરધાને દફન કરી દેવાયા

કોડીનારમાં બર્ડફ્લૂની પુષ્ટિ થઈ બર્ડફ્લૂની પૃષ્ટિ થતા 220 મરઘાંને દફનાવ્યા 1 કિમી વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ જારી ગીર-સોમનાથઃ- સમગ્ર દેશમાં બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યું નથી, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં પણ હવે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે, આ વિસ્તારના વાડી વિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૂત્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code