1. Home
  2. Tag "Kolkata"

કોલકત્તાની એક ફેક્ટરીમાં 12 કલાકથી લાગી છે આગ, નથી થઈ રહ્યો તેના પર કાબૂ

પશ્ચિમ બંગાળની એક ફેક્ટરીમાં લાગી આગ 12 કલાક બાદ પણ નથી આવી રહ્યો કાબૂ 2 ફાયરબ્રિગેડના કર્મીઓ ઈજાગ્રસ્ત કોલકત્તા:પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના તંગરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગઈ કાલે એટલે કે શનિવારે રાતના સમય પર આગ લાગવાની ઘટના બની છે, આગની જાણકારી મળતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે પરંતુ 12 કલાક થઈ ગયા […]

કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું આજે PM મોદી ઉદ્ઘાટન કરશે

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં લોકોને મોંઘી દવામાંથી છુટકારો મળે તે માટે જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (CNCI)ના બીજા કેમ્પસ ઉભુ કરવામાં આવ્યું છે. CNCIનું બીજું […]

હવાના પ્રદુષણે વિશ્વના દેશોની ચિંતા વધારીઃ એશિયાના પાંચ શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ વધારે

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થાએ દુનિયાની સૌથી દસ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં […]

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર- સતત બીજે દિવસે પણ 800થી વધુ કેસ નોંધાયા

બંગાળમાં કોરોનાના કેસ વધ્યા સતત બીજે દિવસે 80દ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં   કોલકાતાઃ-વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોનાની મહામારીની અસર હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે,જેમાંનું એક છે પશ્વિબંગાળ, વિતેલા દિવસને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 860 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 16 લાખને પાર થઈ ગઈ છે. જ્યાં […]

કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની ધમકી ભર્યો આવ્યો કોલ

એર ઈન્ડિયાને વિમાનને હાઈજેક કરવાની ધમકી હાઈજેક કરવાની ધમકી આપતા કોલથી ભય ફેલાયો કોલકતાઃ-કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિતેલા દિવસ બુધવારની  સાંજે 7 થી 7.10 ની વચ્ચે પ્લેન હાઇજેકિંગ અંગે ધમકીભર્યો ફોન આવ્યો હતો.આ કોલ પર સામે વાળા વ્યક્તિએ બંગાળીમાં ભાષામાં વાત કરી હતી અને ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ પણ શાંત બિસ્વાસ […]

પેટ્રોલ-ડિઝલના ભાવનો વિદ્યાર્થીઓએ અનોખી રીતે કર્યો વિરોધઃ વાહન ચાલકોને રૂ. 20 સસ્તુ આપ્યું પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ. 100ને વટાવી ચુક્યાં છે. તેમજ ડીઝલના ભાવ પણ 90 સુધી પહોંચી ગયા છે. દેશમાં કેટલાક વિસ્તારમાં રૂ. 105માં આવતું હોય પરંતુ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ લગભગ રૂ. 20 જેટલી ઓછી કિંમતે આપવામાં આવ્યું હતું. કોલકતામાં એપીજે અબ્દુલ કલામ કોલેજના શિક્ષકો […]

દેશમાં જેએમબીના 15 આતંકીઓ કાશ્મીર સહીતના રાજ્યોમાં પથયારેલા છે – 3 ની કોલકાતાથી ઘરપકડ

જેએમબીના 3 આતંકીઓની કોલકાતામાં ધરપકડ 15 જેટલા આતંકીઓ દેશમાં પથરાયેલા છે   દિલ્હીઃ- દેશમાં આતંકીઓની ઘુસણખોરીના બનાવો વધતા જતા છે, જો કે સેના,પોલિસ અને દેશની સુરક્ષામાં જાડાયેલા તમામ જવાનો અને રક્ષકો  તેમને તેમના નાપાક ઈરાદામાં  નિષ્ફળ કરી રહ્યા છે, ત્યારે  જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના ઓછામાં ઓછા 15 આતંકીઓ આ વર્ષની શરૂઆતમાં પાડોશી દેશથી પશ્ચિમ બંગાળની સરહદમાં પ્રવેશી […]

કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીનના ત્રણ આતંકીની ધરપકડ, હથિયાર જપ્ત કરાયા

કોલકાત્તામાં પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે નવી દિલ્હી: કોલકાત્તા પોલીસે મોટા એક્શન લીધા છે. કોલકાત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. […]

કચ્છના અબડાસાના બેનમુન બાંધણીઓની મુંબઈ, કોલકાત્તા, જયપુર સહિતના મહાનગરોમાં ભારે માગ

ભૂજઃ કચ્છમાં ભૂકંપ બાદના બે દાયકામાં ઔદ્યોગિક વિકાસે હરણ ફાળ ભરી છે. તેના લીધે રોજગારીનું પણ સારૂ એવું સર્જન થયુ છે. કચ્છનું ભરતકામ પણ દેશભરમાં વખણાય છે. આ ઉપરાંત બાંધણી ઉદ્યોગ પણ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અબડાસામાં બાંધણીકળા દ્વારા નવથી દસ હજાર બાંધણી’ કારીગર મહિલાઓ દૈનિક રૂા. 100થી 200 લેખે ચાર-પાંચ કલાક કામ […]

ઓક્સિજન લેવલ માટે હવે જરૂર નહીં પડે ઓક્સિમીટરની, મોબાઈલમાં જ થશે ચેક

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત સામે આવી હતી. બીજી તરફ પીડિતોના ઓક્સિજન લેવલને માપવા માટે ઓક્સિમીટરની ડીમાન્ડ વધી હતી. જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. જો કે, હવે ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમીટરની જરૂર નહીં પડે. મોબાઈલ ઉપર જ ચેક કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code