1. Home
  2. Tag "kumbh mela"

કુંભનો મેળો 2021 – હરીદ્વારમાં થશે આજે અંતિમ શાહી સ્નાન, પોલીસનો કડક બંદોબસ્ત

કુંભના મેળામાં આજે થશે શાહી સ્નાન હરીદ્વારમાં મોટી સંખ્યામાં સાધુ-સંત કરશે સ્નાન પોલીસનો હરીદ્વારમાં કડક બંદોબસ્ત હરીદ્વાર: કુંભના મેળામાં જે રીતે દર વર્ષ શાહી સ્નાન થાય છે તે રીતે આ વખતે પણ શાહી સ્નાન થશે. લાખોની સંખ્યામાં સાધુ-સંતો આજે હરીદ્વારમાં શાહી સ્નાન કરશે. આ બાબતે કુંભના મેળાના આઈજી પોલીસ – સંજય ગુંજ્યાલે કહ્યું કે કુંભના […]

કુંભમેળામાં ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓનો RTPCR ટેસ્ટ કરાશે

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટી રહેવુ પડશે શ્રદ્ધાળુઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ હરિદ્વારમાં કુંભમેળોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા કુંભમેળોની સમાપ્તની કેટલાક અખાડાઓએ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા હતા. કુંભમેળામાં ગયેલા ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવામાં આવે. આ […]

કુંભમેળા બાબતે પીએમ મોદીએ તોડ્યું મોન – સંત અવધેશાનંદ ગિરીને કહ્યું , ‘હવે મેળો સમાપ્ત કરો’

કુંભ બાબતે પીએમ મોદીએ કરી અપીલ સંતને ફોન કરી મેળો બંધ કરવા કહ્યું દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે. રોજેરોજના બે લાખ આસપાસ કે તેનાથી વધુ કેસો સામે આવી રહ્યા છે ,વધતા કોરોનાના કેસો વચ્ચે સમગ્ર દેશમાં આઈસોલેશન વોર્ડ, બેડ, ઓક્સિજન અને રેમડિસિવીર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે […]

હવે હરિદ્વાર કુંભ મેળામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી, હાઇકોર્ટનો નિર્ણય

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર કુંભ મેળામાં પ્રવેશ માટે હવે RT-PCR ટેસ્ટ કરાવવો અનિવાર્ય RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ આવશે તો જ કુંભમાં પ્રવેશ મળશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી દહેશત અને ડરનો માહોલ ફેલાયેલો છે ત્યારે બીજી તરફ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળા ઉપર પણ તેનો પ્રભાવ પડ્યો છે. કુંભ […]

હરિદ્વાર – કુંભમેળામાં પંજીકરણ વગર નહી મળે પ્રવેશ, ઈ-પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

કુંભમેળામાં ઈ-પાસની હશે વ્યવસ્થા નોંધણી વગર એન્ટ્રી નહી આપવામાં આવે આ વખતે કુંભમેળો 28 દિવસનો રહેશે લખનૌ- હરિદ્વારમાં યોજાનાર કુંભમેળો આ  વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 28 દિવસનો  યોજાનાર છે, ઉત્તરાખંડ સરકારે સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. કુંભ મેળો 1 એપ્રિલથી લઈને 28 એપ્રિલ દરમિયાન યોજાશે. આ સમગ્ર […]

કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી પડશે. સરકારી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે કુંભ મેળો યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. […]

કુંભ મેળામાં એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ બાદ શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે. તેના પરિણામ બાદ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું […]

ભ્રષ્ટાચારનો પર્દાફાશ: લલ્લુજી એન્ડ સન્સે કુંભમેળામાં 109 કરોડનું કૌભાંડ આચર્યું

વર્ષ 2019ના પ્રયાગરાજ કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ તંબુની સુવિધા આપતી લલ્લુજી એન્ડ સન્સે કથિતપણે 109 કરોડના ભ્રષ્ટાચાર આચર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા કંપની 5 વર્ષ માટે થઇ બ્લેકલિસ્ટ પ્રયાગરાજ: વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. 109 કરોડના ભ્રષ્ટાચાર મામલે 11 સામે તપાસનો આદેશ થયો છે. તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code